SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ३४३ अनेकान्तजयपताका – प्रतिक्षेपायोगात् सन्यायत एव सिद्धं सविकल्पकं प्रत्यक्षमिति ॥ (६१ ) एतेन यत् परेणाभ्यधायि 'इतश्चैतदेवं, अन्यथा स्वाभिधानविशेषणापेक्षा *વ્યાબા याह-क्षयोपशमेत्यादि । क्षयोपशमसामर्थ्यतः कारणात् अक्षरप्रायोग्यद्रव्यग्रहणाविरोधात् स हि क्षयोपशम एव तादृशो यो भाषाद्रव्याणि ग्राहयतीत्यर्थः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याहतथाविधानुभवस्य-अक्षरानुगतबोधरूपस्य अन्यथा - अक्षरप्रायोग्यद्रव्यग्रहणमन्तरेण अनुपपत्तेः कारणात् । अस्य च स्वसंवेद्यत्वेन हेतुना प्रतिक्षेपायोगात् । किमित्याह-सन्यायत एव उक्तनीत्या सिद्धं सविकल्पकं प्रत्यक्षमिति ॥ एतेन-अनन्तरोदितेन न्यायेन यत् परेण - पूर्वपक्षवादिना अभ्यधायि अभिहितं पूर्वपक्षग्रन्थै । यदभ्यधायि तदाह- -इतश्चैतदेवम्, अन्यथा स्वाभिधानविशेषणापेक्षा एवार्था विज्ञानै ... અનેકાંતરશ્મિ ૨. ( તૃતીયઃ પ્રશ્ન : પણ અક્ષરોનો અનુગમ શી રીતે થાય ? ઉત્તર : ક્ષયોપશમનાં સામર્થ્યથી... અર્થાત્ ક્ષયોપશમ જ તેવો થાય છે, કે જે જ્ઞાન સાથે, અક્ષરપ્રાયોગ્ય (અક્ષર બનાવવામાં ઉપયોગી એવા) ભાષાવર્ગણાના પુદ્ગલોનું અવિરોધપણે ગ્રહણ કરાવે છે - આવું માનવું જ જોઈએ. બાકી જો અક્ષ૨પ્રાયોગ્ય દ્રવ્યનું ગ્રહણ નહીં થાય, તો - અક્ષરોનું જોડાણ જ ન થતાં - અક્ષરાનુગત બોધની અસંગતિ થશે.. પ્રશ્ન ઃ તો ભલે ને અસંગતિ થાય વાંધો શું ? ઉત્તર : અરે ! અક્ષરાનુગત બોધ તો ‘ઞયં મનુષ્ય:' વગેરે રૂપે સ્વસંવેદુનસિદ્ધ છે, માટે તેનો અપલાપ તો ન જ થઈ શકે... નિષ્કર્ષ : જે ધર્મો અક્ષરના અનુગમપૂર્વક જ જાણી શકાય છે, તે ધર્મોના બોધ માટે ઇન્દ્રિયજ્ઞાનમાં અક્ષરનો અનુગમ તો માનવો જ રહ્યો અને આ રીતનો અક્ષરાનુગમ એ જ તો સવિકલ્પતાનું સબળ સાધન છે... તેથી સિદ્ધ થાય છે કે, ઇન્દ્રિયજ્ઞાનરૂપ પ્રત્યક્ષ સવિકલ્પ જ છે... (હવે ઇન્દ્રિયજ્ઞાનને નિર્વિકલ્પ ન માનવામાં (સવિકલ્પ માનવામાં) બૌદ્ધે જે સચોટ આપત્તિઓ આપી હતી કે – “અભિધાનની અપેક્ષાપૂર્વક જ વિજ્ઞાન પદાર્થને જણાવશે... યાવત્ સંપૂર્ણ જગત અંધ બની જશે” – તે બધી આપત્તિઓનું ગ્રંથકારશ્રી આમૂલ-ચૂલ ઉન્મૂલન કૅરે છે.) * સવિકલ્પ માનવામાં અપાયેલ આક્ષેપોનો પરિહાર (૬૧) પૂર્વોક્ત ન્યાયથી અક્ષરોનો અનુગમ શક્ય હોવાથી, પૂર્વપક્ષ વડે જે કહેવાયું હતું કે → ‘ઇન્દ્રિયજ્ઞાનને નિર્વિકલ્પ જ માનવું જોઈએ, નહીંતર તો એવું જ ફલિત થશે કે, પોતાના અભિધાનરૂપ Jain Education International * હવે પૂર્વપક્ષીની દરેક પંક્તિઓનો ક્રમશઃ નિરાસ થશે, માટે એકવાર પૂર્વપક્ષ બરાબર જોઈ લેવો, જેથી અનુસંધાન સુગમ બને. ૨. ૨૫રતમં પૃષ્ઠમ્ । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy