________________
अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता
३४२
-> बोधबोध्यत्वात्, तेषु अन्यथा नीलादाविव पीतादित्वेन बोधाप्रवृत्तेः, क्षयोपशमसामर्थ्यतोऽक्षरप्रायोग्यद्रव्यग्रहणाविरोधात्, तथाविधानुभवस्यान्यथाऽनुपपत्तेः, स्वसंवेद्यत्वेन
-
વ્યાડ્યા - कुत इत्याह-तत्तद्धर्मबोधात्-वस्तुसदादिधर्मबोधात् । तथा केषाञ्चिद् धर्माणां तथास्वभावत्वेन हेतुना अक्षरानुगतबोधबोध्यत्वात् ईहादिगोचराणां विशिष्टमनोऽनुगतत्वोपलक्षणमेतत् । यदि नामैवं ततः किमित्याह-तेषु-अक्षरानुगतबोधबोध्येषु धर्मेषु अन्यथा नीलादाविव वस्तुनि पीतादित्वेन रूपेण बोधाप्रवृत्तेः कारणात् । कुतस्तत्राक्षरप्रायोग्यद्रव्यग्रहणमित्याशङ्कानिरासा
અનેકાંતરશ્મિ - છે. તે આ પ્રમાણે --
અવગ્રહાદિ દ્વારા વસ્તુના સદુ-અસત્ વગેરે ધર્મોનો બોધ થાય છે, તેમાંના કેટલાક ધર્મો એવા છે કે, જેઓનો બોધ અક્ષરના સહચાર પૂર્વક જ થાય છે, અર્થાત્ અક્ષરોનું સાહિત્ય હોય, તો જ તે બોધ, તે ધર્મોને જણાવી શકે. જેમ કે અપાયમાં “યે મનુષ્ય:' એમ શબ્દસહિત રૂપે થતો બોધ...
ઉપલક્ષણથી આ પણ સમજી લેવું, કે ઈહાદિનાં વિષયભૂત ધર્મોનો બોધ, વિશિષ્ટ મનનાં અનુગમ પૂર્વક જ થાય છે, અર્થાત્ વિશિષ્ટમનનો અનુગમ હોય, તો જ તે બોધ, તે ધર્મોનો જ્ઞાપક બને.
(ભાવ એ લાગે છે કે, જેમ વાસના-ધારણા માટે વિશિષ્ટ મન જોઈએ, તેમ અપાય-ઈહાદિમાં પણ “ િવ શો વા ?' વગેરે બોધ વિશિષ્ટ મનથી થાય...)
જો ઇન્દ્રિયજ્ઞાનને નિર્વિકલ્પ માનશો, તો જે અક્ષરાનુગતબોધયોગ્ય ધર્મો છે, તેના વિષયમાં અન્યથા (અક્ષર વિના) બોધની પ્રવૃત્તિ જ ન થાય... જેમ નીલમાં પીતત્વેન બોધ નથી થતો, તેમ અક્ષરયુક્તમાં અક્ષરરહિતત્વેન બોધ નથી થતો... (કેટલાક ધર્મોમાં અક્ષરરહિત બોધ થાય છે, એટલે સર્વથા નિર્વિકલ્પ નથી.એવું પણ નથી... કેટલાક ધર્મોમાં અક્ષરસહિત જ બોધ થાય છે, એટલે સર્વથા નિર્વિકલ્પ છે તેવું પણ નથી...)
આશય એ છે કે, જે પદાર્થ જે રૂપ હોય તે પદાર્થ વિશે તે રૂપે જ બોધની પ્રવૃત્તિ થાય છે... પદાર્થ નીલ હોય તો શું પીતરૂપે બોધની પ્રવૃત્તિ થાય છે? નથી જ થતી. તેથી, જે ધર્મો અક્ષરાદિના અનુગમ પૂર્વક જ જાણી શકાય એવા હોય, તે ધર્મોનો બોધ અક્ષરના અનુગમ પૂર્વક જ શક્ય છે...
જ વિવરમ્ शमभेदभणनं परित्यज्यावरणभेदभणनलक्षण: । पुन: किमर्थमित्याह-भिन्नमेव-पृथगेव तद्बोधावारकम्अवग्रहादिमतिज्ञानभेदावारकं ज्ञानावरणकर्म इत्येतस्यार्थस्य निदर्शनमिति ॥
___38. बोधाप्रवृत्तेरिति । ये हाक्षरानुगतबोधबोध्या धर्मास्तेषु स्वभावादेव निर्विकल्पज्ञानलक्षणो बोधो न प्रवर्तत एवेति ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org