SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ......... ३४१ अनेकान्तजयपताका (તૃતીય: (६०) एवं चावग्रहादिभावे तत्तद्धर्मबोधात् केषाञ्चित् तथास्वभावत्वेनाक्षरानुगत વ્યાવ્યા છે णात् । तथाहि-स्थूरधर्मालम्बनोऽवग्रहः, सूक्ष्मधर्मालम्बना ईहादयः, एवमन्यदवग्रहावरणम्, अन्यच्चेहादेः । इह चावरणग्रहणं क्षयोपशमोपलक्षणमवसेयम् । इत्थमुपन्यासस्तु भिन्नमेव तद्बोधावारकमिति निदर्शनार्थम्, क्रमभवनं तु प्रसाधितमेवेतस्तथाप्ररूपणं न्याय्यमेवेति भावनीयम् । तत्त्वतस्त्वयं सर्वेषामवग्रहादित्वप्रसङ्गः अदोष एव, अन्वर्थयोगतः, तथाघटनादिति । एवं च-उक्तनीत्या अवग्रहादिभावे, सन्न्यायत एव सिद्धं सविकल्पकं प्रत्यक्षमिति योगः । - અનેકાંતરશ્મિ - યદ્યપિ મૂલગ્રંથમાં “ક્ષયોપશમ'નો ઉલ્લેખ નથી કર્યો, પણ ઉપલક્ષણથી સમજી લેવું. પ્રશ્નઃ ક્ષયોપશમને છોડીને મૂળમાં આવરણનો ઉપન્યાસ કેમ કર્યો? ઉત્તર : કારણ કે અવગ્રહ વગેરે મતિજ્ઞાનનાં જુદા જુદા ભેદોનું આવારક જ્ઞાનાવરણકર્મ જુદું જુદું છે, એવું બતાવવા માટે આવરણનો ઉપવાસ કર્યો છે. (અર્થાત એક જ કર્મના જુદા જુદા ક્ષયોપશમથી અવગ્રહાદિ નથી થતાં, પણ જુદા જુદા કર્મના ક્ષયોપશમથી અવગ્રહાદિ થાય છે. જો માત્ર ક્ષયોપશમભેદ કહે તો એક કર્મનાં જુદા જુદા ક્ષયોપશમનું ગ્રહણ થાય...) આ રીતે અવગ્રહાદિની આલંબનાદિના ભેદથી ક્રમિકતયા જ ઉત્પત્તિ થાય છે, એવું અમે વિસ્તારથી પહેલા કહી ગયા... તેથી અવગ્રહાદિ જુદા જુદા જ છે, માટે બધા ભેદોને અવગ્રહાદિરૂપ માનવાનો પ્રસંગ નહીં આવે – આ બધું કથન વ્યાવહારિકદષ્ટિથી જાણવુ. પારમાર્થિકદષ્ટિએ તો તેવું મોંન્ય જ છે, કારણ કે વ્યુત્પત્તિ ઘટતી હોય તો ઈહાદિને પણ અવગ્રહાદિરૂપે માનવું સંગત જ છે. ફલતઃ બધા મતિજ્ઞાનના ભેદો અવગ્રહાદિરૂપ બને તે દોષરૂપ નથી. (બૌદ્ધ, પહેલા સામાન્ય-વિશેષાકાર સંવેદનના બે ટુકડા કરી નિર્વિકલ્પ-સવિકલ્પરૂપ બે સંવેદનની સિદ્ધિ કરી હતી, તેનું નિરાકરણ કરવા ગ્રંથકારશ્રી, સામાન્ય-વિશેષાકારરૂપ એક જ સંવેદન માનવું જોઈએ અને તે સવિકલ્પ જ છે – એવું બતાવે છે.) ઇયિજ્ઞાનની સવિકલ્પરૂપે સિદ્ધિ (૬૦) પૂર્વોક્ત રીતે, અવગ્રહાદિરૂપે થતું ઇન્દ્રિયજ્ઞાન ન્યાયતઃ તો સવિકલ્પરૂપે જ સિદ્ધ થાય વિવરમ્ _37. इत्थमुपन्यासस्तु भिन्नमेव तद्बोधावारकमिति निदर्शनार्थमिति । इत्थमुपन्यासस्तु क्षयोप આ દૃષ્ટિનું એવું કહેવું છે કે, તેની વ્યુત્પત્તિ અવશ્ય ઘટવી જોઈએ, જો વ્યુત્પત્તિ ઘટે તો તેને તે રૂપ માનવામાં કોઈ બાધ નથી. १. प्रेक्ष्यतां ३४३तमं पृष्ठम् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy