SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता क्वचिद् रजतादिनिश्चयस्य न्यायत एवापत्त्या गुणः, तस्य ह्यवग्रहोत्तरकालमीहाप्रवृत्तस्य तथाविधसमानधर्मोपलब्धुरेवासत्क्षयोपशमभावतो भावात्, अन्यथोक्तवत् तदयोगा વિતિ ४९० व्याख्या : अभ्युपगमे कश्चिद् दोषः, अपि तु शुक्तिकादावपि 'आदि' शब्दान्मरीचिकाग्रहः क्वचिद् रजतादिनिश्चयस्य 'आदि' शब्दात् जलनिश्चयग्रहः न्यायत एवापत्त्या गुणः । न्यायत एवापत्तिमाह तस्येत्यादिना । तस्य हि - शुक्तिकादौ रजतादिनिश्चयस्य अवग्रहोत्तरकालमीहाप्रवृत्तस्य सत: । कस्येत्याह- तथाविधसमानधर्मोपलब्धुरेव - शुक्तिकादिरजतादिसमानधर्मोपलब्धुरेव प्रमातुर्नान्यस्य असत्क्षयोपशमभावतः-असत्क्षयोपशमभावेन भावात्, अन्यथा-एवमनभ्युपगमे उक्तवत् यथोक्तम्- 'शुक्तिकाया अप्यक्षज्ञानेन नीलादिवत् तत्त्वेनैव પ્રહળાત્' હત્યાવિ, તથાડ્યોળાવિતિ <d * અનેકાંતરશ્મિ નિશ્ચયરૂપ ભ્રાન્તિની પણ ન્યાયતઃ (યુક્તિશઃ) સંગતિ થવાથી, આવા અવગ્રહરૂપ નિર્વિકલ્પ માનવામાં ગુણ જ છે... બૌદ્ધ : ભ્રાન્તિની ન્યાયતઃ સંગતિ શી રીતે ? સ્યાદ્વાદી : જુઓ → શક્તિ વિગેરે વસ્તુ વિશે પહેલા તો માત્ર અવગ્રહ જ થાય છે, અર્થાત્ શુક્તિનો પહેલા તો માત્ર સરૂપે જ બોધ થાય છે... ત્યારે ‘આ રજત છે કે શું છે ?” એવી ઈહા પ્રવર્તે છે... ત્યાર પછી જે વ્યક્તિ શુક્તિ અને રજતમાં રહેલ ચાકચીક્ય સમાન ધર્મોને દેખનાર છે, તે હૈં વ્યક્તિને જ્ઞાનાવરણનો અસત્ ક્ષયોપશમઁ થવાથી, શુક્તિમાં પણ ચળકાટ દેખી રજતનો નિશ્ચય થાય છે. આ રીતે મરીચિકા અને જળ અંગે પણ સમજવું... આમ, સન્માત્રગ્રાહી, અવગ્રહરૂપ નિર્વિકલ્પ માનવામાં, ભ્રાન્તિની પણ સંગતિ થઈ જશે, (અન્યથા=) જો આ રીતે અવગ્રહ પછી ઈહાકાળે અસત્ ક્ષયોપશમથી ભ્રાન્તિ ન માનો અને માત્ર અવિકલ્પથી વિકલ્પની ઉત્પત્તિ માનો, તો અવિકલ્પમાં શુક્તિ શુક્તિત્વેન જ ગૃહીત હોવાથી તેમાં રજતનો ભ્રમ થવો સંભવિત જ ન રહે... * બૌદ્ધકલ્પિત વિકલ્પની અપ્રમાણતાનો નિરાસ બૌદ્ધો કહે છે કે, ‘જે વસ્તુ વિશે નિર્વિકલ્પની પ્રવૃત્તિ થાય છે, તે જ વસ્તુ વિશે વિકલ્પની Jain Education International * જે વ્યક્તિની દૃષ્ટિ રજતથી વિજાતીય ધર્મોનાં તરફેણમાં છે, તે વ્યક્તિને તો યથાર્થ ક્ષયોપશમ થવાથી શુક્તિનો જ નિશ્ચય થશે, રજતનો નહીં... એમ જકારનો અર્થ સમજવો... * જ્ઞાન થતું હોવાથી ક્ષયોપશમ છે, પણ તે ભ્રાન્તિ હોવાથી અસત્ છે (વિપર્યાસ છે...) ૨. ‘લઘેરેવા૦’ કૃતિ -પાટ: । ૨. ૪oરૂતમં પૃષ્ઠમ્ । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy