________________
४८९
अनेकान्तजयपताका
( તૃતીય:
-
(१६३) सद्द्रव्याद्यनेकस्वभावे वस्तुनि वस्तुमात्रग्राह्येवावग्रहकल्पमविकल्पकमङ्गीकर्तव्यम्, अन्यथोक्तदोषानतिवृत्तिः । एवम्भूते चास्मिन्नावयोरविवाद एव, एवंविधावग्रहस्यास्माभिरप्यभ्युपगतत्वात् । न चात्र कश्चिद् दोष:, अपि तु शुक्तिकादावपि
જ બાળા 8
च विरोधानुपपत्तेः । अनुपपत्तिश्च प्रतीतिसिद्धत्वात् । नहि प्रतीतिरेव सिद्धौ निमित्तमित्याशङ्काऽपोहायाह-बाधाभावादिति 'तदेकत्वपरिणामनिबन्धन एवायं इत्येवं सद्द्द्रव्याद्यनेकस्वभावे वस्तुनि । किमित्याह-वस्तुमात्रग्राह्येव अवग्रहकल्पमविकल्पकमङ्गीकर्तव्यम् । किमित्याह-अन्यथोक्तदोषानतिवृत्तिः, उक्तदोषाः 'न्यायानुभवविरोधात्' इत्येवमादयतदनिवृत्ति: । एवम्भूते चास्मिन् - अविकल्पके किमित्याह - आवयोः - तवं मम च अविवाद एव । कुत इत्याह-एवंविधावग्रहस्य अविकल्पकस्य अस्माभिरभ्युपगतत्वात् । न चात्र* અનેકાંતરશ્મિ *..
=
વળી, વિરોધ તો તે વિશે જ કરાય, કે જેની પ્રતીતિ ન થતી હોય, પણ એકાનેકસ્વભાવ તો પ્રતીતિસિદ્ધ છે એટલે તે વિશે તો વિરોધ અસંગત જ છે...
પ્રશ્ન : એકાનેકસ્વભાવીની સિદ્ધિમાં શું માત્ર પ્રતીતિ જ પ્રમાણ છે, કે કોઈ તર્ક પણ ?
ઉત્તર ઃ તર્ક પણ, કારણ કે ‘બાધાભાવ’ એ જ તો મોટો તર્ક છે... અર્થાત્ કોઈ બાધ ન હોવારૂપ તર્કથી પણ સિદ્ધ થાય છે કે, વસ્તુ અનેકસ્વભાવી છે.
નિષ્કર્ષ ઃ તેથી સદાદિ આકારના એકત્વપરિણામને કારણે જ ‘જોઽયં' એવો નિશ્ચય થાય છે. માટે આ નિશ્ચયના આધારે, સદ્-મૃદ્-દ્રવ્યાદિનું કથંચિદ્ એકત્વ અવશ્ય સ્થાપિત થશે... તેથી વૈશેષિકકલ્પિત સદાદિનો એકાંતભેદ બિલકુલ યુક્ત નથી...
હવે મૂળ વાત પર આવીએ -
(૧૬૩) વસ્તુ તે સદ્-મૃદાદિ અનેકસ્વભાવી છે. આવી અનેક સ્વભાવી વસ્તુ વિશે માત્ર વસ્તુના અંશને ગ્રહણ કરનારા, અર્થાત્ માત્ર સત્સામાન્યને વિષય કરનારા ‘અવગ્રહ’ રૂપ અવિકલ્પજ્ઞાનનો અવશ્ય સ્વીકાર કરવો જોઈએ, નહીંતર પૂર્વોક્ત “ન્યાય-અનુભવનો વિરોધ થશે” – વિગેરે દોષોનું ઉલ્લંઘન થઈ શકશે નહીં...
વળી, આવા પ્રકારનાં જ્ઞાનમાં આપણા બે વચ્ચે વિવાદ જ નથી, કારણ કે તમે વસ્તુમાત્રગ્રાહી નિર્વિકલ્પ માનો છો અને અમે પણ તેવો અવગ્રહ માનીએ જ છીએ...)
* જૈનસંમત અવગ્રહ માનવામાં ભ્રાન્તિની પણ સંગતિ બૌદ્ધ : આવો અવગ્રહ માનવામાં શું પૂર્વોક્ત કોઈપણ દોષ ન આવે ? સ્યાદ્વાદી : બિલકુલ નહીં, ઉ૫૨થી શક્તિમાં થતાં રજતનિશ્ચયરૂપ, મૃગજળમાં થતાં જળ
૬. ‘ર્તવ્યમિત્યન્યથોન્ડ્ઝ' કૃતિ ૧-પાટ: । २. प्रेक्ष्यतां ४६८तमं पृष्ठम् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org