________________
४९१ अनेकान्तजयपताका
(તૃતીય - (१६४) यच्चोच्यते-“गृहीतग्राहित्वाद् विकल्पोऽप्रमाणम्" इत्येतदप्ययुक्तम्, स्वमतविरोधात्, निर्विकल्पकज्ञानेन स्वलक्षणस्य गृहीतत्वाद् विकल्पस्य तद्ग्राहित्वानुपपत्तेः तत्प्रतिभासशून्यत्वात् । एवमपि तत्तथाताऽभ्युपगमेऽतिप्रसङ्गात्, नीलविकल्पस्य पीतग्राहित्वापत्तेः पारम्पर्येण तत्तज्जनकत्वाविशेषात् उपलब्धपीतनीलद्रष्टुरपि तद्भावाવિતિ |
” ચારણ્યા છે ___यच्चोच्यते परैः-"गृहीतग्राहित्वाद् विकल्पोऽप्रमाणम्' इत्येतदप्ययुक्तम् । कथमित्याह-स्वमतविरोधात् । विरोधश्च निर्विकल्पकज्ञानेन स्वलक्षणस्य गृहीतत्वाद् विकल्पस्य तद्ग्राहित्वानुपपत्तेः-स्वलक्षणग्राहित्वानुपपत्तेः । अनुपपत्तिश्च तत्प्रतिभासशून्यत्वात्, स्वलक्षणाकारशून्यत्वादित्यर्थः । एवमपि-तत्प्रतिभासशून्यत्वेऽपि सति तत्तथाताऽभ्युपगमेविकल्पस्य तद्ग्राहित्वाभ्युपगमे अतिप्रसङ्गात् । अतिप्रसङ्गश्च नीलविकल्पस्य पीतग्राहित्वापत्तेः । नासौ पारम्पर्येणापि तज्जन्य इत्याशङ्काऽपोहायाह-पारम्पर्येण तत्तज्जनकत्वा
- અનેકાંતરશ્મિ ... પ્રવૃત્તિ થાય છે - આમ, નિર્વિકલ્પ દ્વારા ગૃહીત અર્થનો જ ગ્રાહી હોવાથી વિકલ્પ તે – સ્મૃતિની જેમ – અપ્રમાણ છે... પણ આનું નિરાકરણ કરવા ગ્રંથકારશ્રી કહે છે –
(૧૬૪) બૌદ્ધ વડે જે કહેવાય છે કે – “ગૃહીતગ્રાહી હોવાથી વિકલ્પ અપ્રમાણ છે” - તે કથન અયુક્ત છે, કારણ કે એવું કહેવામાં ખરેખર તો બૌદ્ધને પોતાના મતનો જ વિરોધ આવે છે...
બૌદ્ધ : શી રીતે ?
સ્યાદ્વાદીઃ જુઓ - નિર્વિકલ્પ તો સ્વલક્ષણનું ગ્રહણ કર્યું અને સવિકલ્પ તો સ્વલક્ષણગ્રાહી નથી, કારણ કે સવિકલ્પમાં સ્વલક્ષણનો પ્રતિભાસ તમે માનતા જ નથી.
બૌદ્ધ સ્વલક્ષણનાં આકારનો પ્રતિભાસ ન થવા છતાં પણ, વિકલ્પને તેના ગ્રાહકરૂપે માની લઈએ તો?
સ્યાદ્વાદી : તો તો અતિપ્રસંગ એ આવશે કે, નીલવિકલ્પમાં પીતાકારનો પ્રતિભાસ ભલે ન થાય, તો પણ તેને પોતાના ગ્રાહકરૂપે માનવાની આપત્તિ આવશે ! પણ નીલવિકલ્પ શું કદી પીતનું ગ્રહણ કરે છે?
બૌદ્ધઃ સ્વલક્ષણથી નિર્વિકલ્પની ઉત્પત્તિ અને નિર્વિકલ્પથી સવિકલ્પની ઉત્પત્તિ - આમ, વિકલ્પનો જનક-ઉત્પાદક પરંપરાએ સ્વલક્ષણ હોવાથી, શું વિકલ્પને સ્વલક્ષણગ્રાહી ન માની શકાય?
સ્યાદ્વાદીઃ ના, કારણ કે તેવી પરંપરાએ જનકતા તો પીત અને નીલવિકલ્પ અંગે પણ શક્ય છે. તે આ રીતે સામે પીત પદાર્થ હતો, પણ ભ્રાન્તિના કારણે તે વ્યક્તિને તેનું નીલરૂપે દર્શન થયું અને પછી તે નીલદર્શનથી નીલવિકલ્પ થયો. અહીં પીતથી નીલદર્શન અને નીલદર્શનથી નીલવિકલ્પ થયો... - આમ નીલવિકલ્પનો જનક પરંપરાએ પીત હોવાથી તો, નીલવિકલ્પને પીતના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org