________________
अधिकारः)
व्याख्या - विवरण - विवेचनसमन्विता
( १६५ ) न च गृहीतग्राहि ज्ञानमप्रमाणमेव एकत्र नीलादावनेकप्रमातृज्ञानानां प्रमाणत्वाभ्युपगमात् तेषां चान्योन्यं गृहीतग्राहित्वात्, अन्यथा तद्ग्रहणानुपपत्तेः, तथाऽगृहीतग्राहिज्ञानासम्भवात् सर्ववस्तूनां सर्वबुद्धैः सदा ग्रहणात्, तेषां सर्वज्ञत्वात्, अन्यथा तत् तत्त्वायोगात्, एकसन्तानापेक्षया च गृहीतग्राहिज्ञानासम्भव एव, सर्वदाऽगृहीतग्रहणादिति ॥
सर्वेषां
"
४९२
*વ્યાબા
विशेषात् तस्य - पीतस्य नीलविकल्पजनकत्वाविशेषात् । एतद्भावनायैवाह- उपलब्धपीतनीलद्रष्टुरपि प्रमातुः तद्भावात् - नीलविकल्पभावात् तदप्ययुक्तमिति स्थितम् ॥
दूषणान्तरमाह न चेत्यादिना । न च गृहीतग्राहि ज्ञानमप्रमाणमेव - एकान्तेन भवतः । कुत इत्याह-एकत्र नीलादावनेकप्रमातृज्ञानानां प्रमाणत्वाभ्युपगमात् परेणापि तेषां चअधिकृतज्ञानानां अन्योन्यं - परस्परं गृहीतग्राहित्वात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा तद्ग्रहणानुपपत्तेः- अधिकृतनीलादिग्रहणानुपपत्तेः । तथेत्यादि । तथाऽगृहीतग्राहिज्ञानासम्भवात् । असम्भवश्च सर्ववस्तुनां नीलादीनां सर्वबुद्धैः सदा ग्रहणात् । ग्रहणं च तेषां - • અનેકાંતરશ્મિ
Jain Education International
<d
ગ્રાહકરૂપે માનવાનો અતિપ્રસંગ આવશે જ...
સાર ઃ વિકલ્પમાં સ્વલક્ષણનો પ્રતિભાસ ન થવાથી, તે સ્વલક્ષણગ્રાહી ન બનતાં, વિકલ્પમાં ગૃહીતગ્રાહીતા અનુપપન્ન જ છે... છતાં પણ, જો તમે તેને ગૃહીતગ્રાહી કહી અપ્રમાણ માનશો, તો તેમાં સ્વમતનો વિરોધ થશે જ...
* અપ્રમાણ માનવામાં ગૃહીતગ્રાહીતા નિયામક નથી
(૧૬૫) બીજી વાત, ગૃહીતગ્રાહી જ્ઞાન અપ્રમાણ જ હોય એવું નથી, કારણ કે એક જ નીલાદિ પદાર્થ અંગે અનેક પ્રમાતાઓનાં જ્ઞાનને તમે પણ પ્રમાણ તરીકે માનો છો. દા.ત. એક જ નીલ અંગે ચૈત્રજ્ઞાન-મૈત્રજ્ઞાન વિગેરે અનેક પ્રમાતાનું જ્ઞાન તમે પ્રમાણ માનો છો અને એ બધા જ્ઞાનો તો પરસ્પર ગૃહીતગ્રાહી જ છે ને ? કારણ કે જે નીલનું ગ્રહણ મૈત્રજ્ઞાન કરે છે, તે જ નીલનું ગ્રહણ ચૈત્રજ્ઞાન અને જે નીલનું ગ્રહણ ચૈત્રજ્ઞાન કરે, તે જ નીલનું ગ્રહણ ચૈત્રજ્ઞાન કરે છે – આવું માનવું જ જોઈએ, નહીંતર તો તે બધાનાં જ્ઞાન દ્વારા અધિકૃત વસ્તુનું ગ્રહણ જ સંગત નહીં થાય. તેથી તે બધા જ્ઞાનો પરસ્પર ગૃહીતગ્રાહી જ માનવા રહ્યા... આમ, ગૃહીતગ્રાહી હોવા છતાં, તમે તો તેને પ્રમાણ જ માનો છો, તો પછી ગૃહીતગ્રાહી હોવાથી અપ્રમાણ બનવાની વાત શી રીતે સંગત થાય ?
વળી, ખરેખર તો અગૃહીતગ્રાહી કોઈ જ્ઞાન જ સંભવિત નથી, અર્થાત્ બધા જ્ઞાન ગૃહીતગ્રાહી જ છે, કારણ કે આપણે લોકો જે અર્થનું ગ્રહણ કરીએ છીએ, તે નીલાદિ વસ્તુઓનું તો (પરમાન્યતાથી) બધા બુદ્ધો વડે હંમેશાં ગ્રહણ થયેલું જ છે...
For Personal & Private Use Only
www.jainelibrary.org