________________
५७८
++++++
મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता (२३२) नान्य एव तत्तद्भेदः, अपि तु त एव तत्स्वभावा इति, अतस्त एव तद्धेतवः, नान्ये, अतत्स्वभावत्वादिति चेत्, तेषामेवासौ स्वभाव इति कुतः ? स्वहेतुभ्य उत्पत्तेः,
જ વ્યારા माह-व्यवस्थानुपपत्तेश्च । अननुभवेऽपि समानबुद्ध्याकारपरिकल्पेन रसादिभेदाभावप्रसङ्गादिति भावः । आह-नान्य एव तत्तद्भेदः-तुल्यसमानजातीयकार्योत्पादिभ्योऽतत्कारिभेदः, अपि तु त एव-तुल्यसमानजातीयकार्योत्पादिनः तत्स्वभावाः, प्रक्रमादधिकृतबुद्ध्याकारजननस्वभावा इति । अतः कारणात् त एव-विशिष्टास्तुल्यसमानजातीयकार्योत्पादिनो घट-शरावो-ष्ट्रिकोदञ्चनादय इत्यर्थः, तद्धेतवः, प्रक्रमादधिकृतबुद्ध्याकारहेतवः, नान्ये-इन्द्रियादयः । कुत इत्याहअतत्स्वभावत्वात्, स:-अधिकृतबुद्ध्याकारहेतुः स्वभावो येषां ते तत्स्वभावाः, न तत्स्वभावा
- અનેકાંતરશ્મિ . અસમાન છે, એટલે જ તેઓથી સમાનાકારરૂપ બુદ્ધિઆકારની ઉત્પત્તિ ન થાય... તેથી જે પદાર્થોથી સમાનાકાર બુદ્ધિ થાય, તે પદાર્થોમાં સમાનપરિણામ માનવો જ રહ્યો.
પ્રશ્ન : તેવો અનુભવ ન હોવા છતાં પણ, અસમાન (સમાનપરિણામ વિનાના) પદાર્થોથી સમાન બુદ્ધિઆકાર માની લઈએ તો?
ઉત્તરઃ તો તો વ્યવસ્થા જ અસંગત થશે. (આશય એ કે, રૂપને રસાદિથી ભિન્ન એટલા માટે માનવામાં આવે છે કે તેમનો સમાનાકાર બોધ અનુભવાતો નથી. અનુભવ વિના સમાનાકારબોધ માનશો, તો રૂપ-રસનો ભેદ માનવાનું કોઈ કારણ જ ન રહેતાં તે બે અભિન્ન થઈ જશે.)
સાર ઃ તેથી સમાન બુદ્ધિઆકારના કારણ તરીકે પણ સમાનપરિણામ તો માનવો જ રહ્યો... નહીંતર પૂર્વોક્ત (તુલ્યસજાતીય કાર્યોત્પાદીનો અતત્કારીભેદરૂપ) કારણનું લક્ષણ તો વિકલ્પગ્રસિત જ છે...
(૨૩૨) પૂર્વપક્ષ ઃ તુલ્ય સમાનજાતીય કાર્યને ઉત્પન્ન કરનારા (=તાદશી પદાર્થોથી તે અતત્કારીભેદ જુદો નથી (એટલે કે તાદશ પદાર્થો જ વાસ્તવિક છે, તેથી જુદો અતત્કારીભેદ નહીં...) પણ તાદેશ ( તુલ્ય સમાનજાતીય કાર્યોત્પાદી) પદાર્થોમાં સમાન બુદ્ધિઆકારનો ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે, એટલે તેઓથી સમાન બુદ્ધિઆકાર નિબંધ ઉત્પન્ન થશે...
તેથી જ, સમાન બુદ્ધિઆકારનું કારણ તાદેશ ઘટ-શરાવ-ઉદંચન આદિ જ બનશે, કારણ કે તેઓમાં જ તેવો બુદ્ધિઆકારને ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે... પણ ઇન્દ્રિય-આલોકાદિ નહીં બને, કારણ કે તેઓમાં તેવા બુદ્ધિઆકારને ઉત્પન્ન કરવાનો સ્વભાવ જ નથી... હવે તો સમાન બુદ્ધિઆકાર ઘંટી જશે ને ?
જ આવું કહી પૂર્વપક્ષી સંતુષ્ટ થાય છે કે અમારે “સમાનપરિણામ' નહીં માનવો પડે... પણ ગ્રંથકારશ્રી આ કથનમાં પણ સમાનપરિણામની આવશ્યકતા દેખાડી, તેની સંતુષ્ટતાને છીનવી લેશે...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org