________________
६०५
अनेकान्तजयपताका
(તતીય
प्रवृत्तिनियमोऽप्येवं दधि खादेति युज्यते । चोदितस्येह दन्येव यद्विशेषेण चोदना ॥८॥ (ર૩) મતોડફ્યુશિયસ્તત્ર વેન મેન વર્તતે . स दध्येवेत्यदो नेति सद्रव्यत्वानुवेधतः ॥९॥ ततः सोऽस्ति न चान्यत्र न चाप्यनुभयं परम् । एवं तत्त्वव्यवस्थायामवद्यं नास्ति किञ्चन ॥१०॥
-
વ્યારહ્યા .. ऽप्येवं दधि खाद इति-एवं युज्यते चोदितस्येह दध्येव । कुत इत्याशङ्क्याह-यद्विशेषेण चोदना दधि खादेत्येवम्, न पुनरुष्टं धावेति ।८। अत इत्यादि । अतोऽस्त्यतिशयः-विशेषपरिणामः तत्र-दध् ियेन कारणेन भेदेन वर्तते, तथा चोदितः पुरुषः । न चैवमपि परेष्टसिद्धिरित्याह-स दध्येवेत्यदो न एतन्नैकान्तेन । कुत इत्याह-सद्रव्यत्वानुवेधतः कारणात् केवलस्य दधिपर्यायस्याभावादित्यर्थः ।९। तत इत्यादि । ततः सोऽस्त्यतिशयो दनि, न चान्यत्र-उष्ट्रेऽसौ,
અનેકાંતરશ્મિ . (૮) વળી, આ રીતે “દહીં ખા” એમ કહેવાથી પ્રેરાયેલ વ્યક્તિની, દહીં વિશે જ પ્રવૃત્તિનું નિયમન પણ યોગ્ય છે, કારણ કે તે વ્યક્તિને “દહીં ખા” એમ વિશિષ્ટરૂપે જ પ્રેરણા કરાયેલ છે, “ઊંટ તરફ દોડ” એ રૂપે નહીં.
(૨૫૩) (૯) “દહીં ખા” એમ પ્રેરાયેલ વ્યક્તિ દહીં વિશે જ પ્રવૃત્તિ કરે છે, ઊંટ વિશે કેમ નહીં? તેનું કારણ એ જ કે, દહીંમાં કોઈ વિશેષ અતિશય છે... (અને એ અતિશય જ વિશેષપરિણામરૂપે સિદ્ધ હોવાથી, વિશેષ પરિણામની નિરાકૃતિ નથી...)
પૂર્વપક્ષઃ અરે ! એથી તો અમારી ઇષ્ટસિદ્ધિ જ થઈ ને? (કારણ કે અમે એ જ તો કહીએ છીએ કે, માત્ર વિશેષ પરિણામ જ માનો, સમાનપરિણામ નહીં – આવું માનો તો જ પ્રવૃત્તિનું નિયમન રહે...).
ઉત્તરપક્ષ: ના, કારણ કે એકાંતે માત્ર “આ દહીં જ છે' એવી પ્રતીતિ નથી થતી... દહીંનો સત્ત્વ-દ્રવ્યત્વ આદિ સાથે અનુવેધ (=જોડાણ) હોવાથી, માત્ર દહીં પર્યાયનું અસ્તિત્વ અસંગત છે... એટલે તેમાં “સમાનપરિણામ” પણ માનવો જ રહ્યો.
(૧૦) “દહીં ખા” એમ પ્રેરાયેલ વ્યક્તિ દહીં વિશે જ પ્રવર્તે, ઊંટ વિશે નહીં... તેનું કારણ એ જ કે, તે અતિશય=વિશેષ પરિણામ માત્ર દહીંમાં જ નિયત છે, ઊંટમાં નહીં... એટલે દહીં આદિમાં “વિશેષપરિણામ” પણ માનવો જ રહ્યો.. આમ, બધી જ વસ્તુઓ સમાન-અસમાન ઉભયપરિણામ
૨-૩. મનુષ્ટપુ ! ૪. “પ્રવર્તતૈ' રૂતિ ઇ-ટુ-પ4િ: ૬. ‘તદ્ન્ત ' ત ઘ-પાટિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org