________________
३२८
-
ધિર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता विकारिणी तथाता'' इति वचनप्रामाण्याच्च इत्यनेकधर्मकं वस्तु ॥
વ્યારા धर्मतोऽनेकधर्मकता । तथा अविकारिणी-उपादाननिमित्तकृतविकारशून्या तथाता-बुद्धता तथाभावरूपा प्राग्विकारभावेनानेकधर्मता इति वचनप्रामाण्याच्चेति-एवमनेकधर्मकं वस्तु । एते च सर्व एव वस्तुनोऽनेकविज्ञानाधुपाधिभेदभिन्नाः स्वभावहेतुभेदा इति गमकाः । तथाहि
- અનેકાંતરશ્મિ . | (T) અમૂર્તત્વ વગેરેની વ્યાવૃત્તિના કારણે, ઘટાદિમાં જે મૂર્તત્વ-પ્રમેયત્વ-સત્ત્વ વગેરે ધર્મો આવે છે, તે બધા ધર્મો, વાંઝણીના દીકરાની જેમ “સ્વભાવરહિત-શૂન્ય છે અને તેથી જ તેઓ ક્ષણાંતરમાં “અનાત્મા છે, અર્થાત અન્વયી (=અનુગત) બનતા નથી - આમ એક જ ધર્મમાં શૂન્યતાઅનાત્મતા રૂપ બે શબ્દનું ઉચ્ચારણ ત્યારે જ ઘટી શકે, કે જ્યારે અભિધેયરૂપ ધર્મના બે સ્વભાવ હોય...
આ રીતે, અનિત્યતા-બાધાયુક્તતા-શૂન્યતા-અનાત્મતા વગેરે અનેક ધર્મો માનવાથી સિદ્ધ થાય છે કે, વસ્તુ અનેકધર્માત્મક છે...
(B) નિર્મળ જ્ઞાનસંતાન જ્ઞાનપરંપરા, તે પહેલા ઉપાદાન અને નિમિત્તકૃત વિકારથી વિકૃત હોય છે, પણ તે જ જ્યારે શુદ્ધાવસ્થામાં નિર્મળ જ્ઞાનસંતાનરૂપ બને, ત્યારે તેમાં કોઈ જ વિકાર ના આવવાથી – નિમિત્ત/ઉપાદાનકૃત વિકારશૂન્ય બનતાં – તે અવિકારિણી થાય છે, જે તથાતા-બુદ્ધતા કહેવાય છે – આમ, એક જ વસ્તુના વિકૃતતા-અવિકૃતતા રૂપ જુદા જુદા સ્વભાવથી સિદ્ધ થાય છે કે, વસ્તુ અનેકધર્માત્મક છે...
૯ અને ધર્માત્મક્તાનો નિષ્કર્ષ ઉપરોક્ત રીતે અનેક હેતુઓથી, અનેકધર્માત્મક વસ્તુની સિદ્ધિ થાય છે. આ બધા હેતુઓનો સમુદિત પ્રયોગ આ રીતે કરી શકાય -
__ "वस्तु, अनेकधर्मात्मकम्, (१) अनेकविज्ञानजनकत्वात् (२) सजातीयेतरव्यावृत्तत्वात् (३) पारंपर्येण બનેગગનન્ધાત્ (૪) સુરદુ:વાવિહેતુત્વા, (૫) સાંથાવિવસિદ્ધ છે”
આ બધા હેતુઓ “સ્વભાવહેતુ’ જાણવા, કારણ કે તેઓ બધી વસ્તુના સ્વભાવ છે. દા.ત. અનેક વિજ્ઞાનજનકતારૂપ વસ્તુનો સ્વભાવ.
આશય એ કે, આ બધા વસ્તુના જુદા જુદા સ્વભાવરૂપ હેતુઓ છે એટલે અનેકધર્મકત્વના ગમક છે. જેમકે અનેકવિજ્ઞાનજનકત્વ એ વસ્તુનો સ્વભાવ છે. તે વળી કથંચિત્ તેનાથી (અનેકવિજ્ઞાન
34. તથામાવતિ નિર્મનજ્ઞાનસત્તાનપા |
બૌદ્ધો આવું બધું કેમ માને છે? તેની વિશેષ જાણકારી મેળવવા પ્રમાણવાર્તિક વગેરે બૌદ્ધગ્રંથોનું અવલોકન કરવું...
૨. ‘એ તો' ત વ -પઢિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org