________________
जयपताका
३२९
(તૃતીય - (५२) इह च ज्ञानावरणाद्याच्छादितः छद्मस्थः प्रमाता, बोधविशेषदर्शनात् । तस्याहेतुकत्वेऽयोगात्, सदाभावादिप्रसङ्गात्, बोधमात्रस्याहेतुत्वात्, भेदकाभावे विशिष्टत्वाभावात्, न्यायतोऽतिप्रसङ्गात्, तद्भावे च तस्यैवावरणत्वात्, इति तथाविधनयन
એક વારહ્યા છે... अनेकविज्ञानजनकत्वं तत्स्वभावः । स च कथञ्चित् तद्भिन्नयाऽनेकधर्मकतया व्याप्तः, अन्यथा ततस्ततोऽन्यत्वाद्यभावः । एवं शेषेष्वपि हेतुषु भावनीयमिति ॥
इह चेत्यादि । इह च-अनेकधर्मके वस्तुनि जगति वा । किमित्याह-ज्ञानावरणाद्याच्छादितः-तत्पुद्गलप्रतिबद्धसामर्थ्यः, छद्मस्थः प्रमाता-प्राणी । कुत एतदेवमित्याह-बोधविशेषदर्शनात्-बोधभेदोपलब्धेः इह वस्तुनि । तस्य-बोधविशेषस्य अहेतुकत्वे सति अयोगात्, अयोगश्च सदाभावादिप्रसङ्गात् । 'आदि'शब्दादभावग्रहः । बोधमात्रस्याहेतुत्वाद् बोधविशेष प्रतिभेदकाभावे-तदन्यवस्त्वभावे विशिष्टत्वाभावात् बोधमात्रस्य न्यायतः, अतिप्रसङ्गात्
- અનેકાંતરશ્મિ .... જનત્વથી) ભિન્ન એવી અનેકધર્મકતાને વ્યાપ્ત છે (અર્થાત્, અનેકધર્માત્મકતાના વ્યાપ્ય-ગમક-લિંગ છે...) જો અનેકવિજ્ઞાનજનત્વ, અનેકધર્મતાથી કથંચિ ભિન્ન ન હોય, સર્વથા અભિન્ન જ હોય, તો અનેકધર્મકતા, અનેકવિજ્ઞાનજનકત્વરૂપ જ થઈ જાય... અને તો તે અનેકધર્માત્મકતા બીજા હેતુઓરૂપ ન બનવાથી જે બીજા હેતુઓ આપ્યા છે (તતતતોગત્વ-સનાતીતરીવૃત્તત્વ વગેરે) તેમનો અભાવ થઈ જાય...
- “કર્મ' તત્વની આવશ્યકતા - (૫૨) વસ્તુ અનેકધર્માત્મક છે, અને દરેક પ્રમાતાઓને જુદો જુદો બોધ થાય છે. આ બોધની તરતમતા કોના કારણે? તેના ઉત્તરરૂપે જ્ઞાનાવરણ વગેરે કર્મની જ સિદ્ધિ થાય છે. તેથી દરેક છબસ્થ પ્રમાતાને, જ્ઞાનાવરણ વગેરે કર્મોથી આચ્છાદિત માનવા જોઈએ.
પ્રશ્ન : તે બોધની તરતમાતાને નિહેતુક (જ્ઞાનાવરણ વગેરે કારણથી રહિત) જ માની લઈએ તો?
ઉત્તર : તો તો આકાશની જેમ, કાંતો સર્વદા અસ્તિત્વ માનવું પડશે, કાંતો ખપુષ્પની જેમ સર્વદા નાસ્તિત્વ માનવું પડશે, પણ તેવું તો છે નહીં, માટે તે તરતમતાને સહેતુક જ માનવી જોઈએ.
પ્રશ્ન : તે બોધની તરતમતામાં તે તે બોધને જ કારણ માની લઈએ તો ?
ઉત્તરઃ ના, તેવું ના માની શકાય, કારણ કે પહેલા એ કહો કે તે તે બોધનો કોઈ ભેદક (૧) છે, કે (૨) નહીં?
(૨) જો નથી, તો તે બધા બોધમાં કોઈ વિશિષ્ટતા જ નહીં રહે. ભેદક વિના વિશિષ્ટત્વ ન હોય, કારણ કે ભેદક વિના વિશિષ્ટત્વ માનો, તો ન્યાયથી બધા બોધમાં (સમાન પણ બોધમાં)
૨. ‘તદ્ધિત્રતયા' રૂતિ પૂર્વમુદ્રિતે પાઠ:, અત્ર તુ ઇ-પ4િ: .
૨. ‘ધર્મતા ' કૃતિ
-પઢિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org