SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३३० पटलादिकल्पं तज्ज्ञानविशेषकारि विरुद्धचेष्टादिनिमित्तं ततोऽन्यत् तदिति तत्त्ववादः । - વ્યાક્યા છે. सर्वबोधविशिष्टत्वापत्त्या । तद्भावे च-भेदकभावे च तस्यैव-भेदकस्य आवरण-त्वादितिएवं तथाविधनयनपटलादिकल्पं तथाविधं-स्वच्छं नैकान्ततो बोधविघातकारि नयनपटलं प्रतीतम् । 'आदि'शब्दाच्छ्रोत्रादिमलग्रहः । एतत्कल्पम्-एतत्तुल्यं तज्ज्ञानविशेषकारि तस्यछद्मस्थप्रमातुर्बोधविशेषकरणशीलं क्षयोपशमतो भावाभावाभ्यामिति ज्ञानावरणव्यापार उक्तो અનેકાંતરશ્મિ વિશિષ્ટત્વ માનવાનો અતિપ્રસંગ થશે... (૧) જો ભેદક છે, તો તેને જ તો અમે જ્ઞાનવરણ વગેરે રૂપ “કર્મ' કહીએ છીએ, તેથી બોધની તરતમતામાં મુખ્ય કારણરૂપ કર્મતત્ત્વને અવશ્ય માનવું જ જોઈએ. . કર્મનું સ્વરૂપ જ આ કર્મ, તેવા પ્રકારનાં (સ્વચ્છ) આંખના પાટા-કાનના મેલ વગેરે જેવો છે. જેમ તેવા પ્રકારના પાટા લગાડવાથી, આંખેથી સંપૂર્ણ દેખાતું બંધ નથી થતું, છતાં બધું જ સ્પષ્ટ નથી દેખાતું, પાટાના ભેદથી દેખવામાં ભેદ પડે છે, તેમ જ્ઞાનાવરણ વગેરે કર્મના કારણે સર્વથા બોધ નથી થતો તેવું નથી, અને છતાં અસંપૂર્ણ બોધ થાય પણ છે અને કર્મના ભેદથી જ્ઞાનમાં ભેદ (તરતમતા) થાય છે. પ્રશ્ન : જ્ઞાનાવરણ કર્મ તો બોધને રોકે છે, તો પછી તેનાથી બોધની તરતમતા થાય એવું શી રીતે માની શકાય ? ઉત્તર : કારણ કે ક્ષયોપશમ થાય એટલે (૧) તીવ્રરસવાળા કર્મનો ઉદયાભાવ, (૨) સત્તામાં રહેલ તીવ્રરસનો ઉદયનિરોધ, અને (૩) ઉદયમાં આવેલ તીવ્રરસની અપવર્તના (=અવારકસ્વભાવનું દૂરીકરણ...) (વિવરણમાં “વેદિતાનાં સમાવેન’ એમ ઉદિતનો ક્ષય જે ક્ષયોપશમમાં કહેવાય છે, તેનો પરમાર્થ - ઉદિત તાદશ રસની અપવર્તના છે... બાકી ક્ષયોપશમ ન હોય તો ય ઉદિતનો ક્ષય તો થાય જ !) વિવરમ્ . 35. क्षयोपशमतो भावाभावाभ्यामिति । क्षयोपशमो हि वेदितानां ज्ञानावरणकर्मपुद्गलानामभावेन शेषाणां तु केषाञ्चिद् विष्कम्भितोदयत्वेनान्येषां चापनीतावारकस्वभावत्वेनोच्यते । अत: क्षयोपशमापत्तौ ज्ञानावरणकर्मपुद्गलानां भावाभावौ इति पर्यालोच्योक्तं क्षयोपशमतो भावाभावाभ्यामिति ।। * જો મેલો કે જાડો પાટો હોય તો તો દેખી જ ન શકાય, માટે તેવા પ્રકારનો પાટો લેવો કે જેથી સ્પષ્ટ ન દેખાય અને સાવ ન દેખાય એવું પણ ન બને... ૨. 'ન્યતિતિ' રૂતિ -પઢિ: . ૨. ‘માવરછત્વી' રૂતિ -પઢિ: રૂ. ‘સ્વચ્છું નૈનાતો' રૂતિ -પ4િ: . ૪. 'અપનીયવાર ' રૂતિ -પઢિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy