________________
३३१
अनेकान्तजयपताका
(તૃતીય
(५३) क्षयोपशमभावश्चास्य कालपरिणत्या विशिष्टानुष्ठानतश्च तत्तत्स्वभावतया नयन-
વ્યારા .... वेदितव्यः । विरुद्धचेष्टादिनिमित्तमित्यनेन त्वादिशब्दाऽक्षिप्तचारित्रमोहनीयादिव्यापार इति । ततः-छद्मस्थप्रमातुः तद्बोधादेर्वा अन्यत्-अर्थान्तरभूतं तत्-ज्ञानावरणादिकर्म इति तत्त्ववादः । क्षयोपशमभावश्चास्य-कर्मणः कालपरिणत्या मन्दानुभावस्य विशिष्टानुष्ठानतश्च तीव्रविपाकस्य, अथवा कालपरिणत्या विशिष्टानुष्ठानतश्चेति समुच्चयपक्षः । तत्तत्स्वभावतया तस्य
- અનેકાંતરશ્મિ .. એટલે ક્ષયોપશમ વખતે જ્ઞાનાવરણ કર્મનો (૧) ભાવ છે એટલે પૂર્ણબોધ નથી, અને (૨) અભાવ છે એટલે અપૂર્ણ એવો પણ બોધ થાય છે, સર્વથા બોધાભાવ નથી.
આમ, ક્ષયોપશમ એટલે જ્ઞાનાવરણ કર્મનો ભાવ-અભાવ...અને તે ભાવ-અભાવથી જ બોધવિશેષ થાય છે, આ (તજજ્ઞાનવિશેષકારી) શબ્દથી જ્ઞાનાવરણકર્મનું ફળ બતાવ્યું...
વળી, દારૂ પીધેલા માણસની જેમ, લોકમાં દેખાતી વિરુદ્ધ ચેષ્ટાઓનું કારણ પણ આ કર્મ જ છે.... આ વિરુદ્ધ વેણ... પદથી મોહનીયકર્મનું ફળ બતાવ્યું...
તેથી, છપસ્થ પ્રમાતા અને બોધ વગેરેથી અલગ એવું જ્ઞાનાવરણ વગેરે “કર્મ” નામનું તત્ત્વ અવશ્ય માનવું જોઈએ.
ક્ષયોપશમનું સ્વરૂપ છે (૫૩) કર્મનો ક્ષયોપશમ બે રીતે થાય છે : (૧) કાળપરિણતિથી, અને (૨) વિશિષ્ટ અનુષ્ઠાનથી.. તેમાં (૧) જે કર્મ મંદવિપાકી હોય તેઓનો અમુક કાળ ગયે આપોઆપ ક્ષયોપશમ થાય છે, અને (૨) જે કર્મ તીવ્રવિપાકી હોય તેઓનો તપ-ચરણ વગેરે વિશિષ્ટ અનુષ્ઠાનથી ક્ષયોપશમ થાય છે અથવા તો કાળપરિણતિ અને વિશિષ્ટ અનુષ્ઠાન બંનેનો સમુચ્ચય થયે ક્ષયોપશમ થાય..
ભાવાર્થઃ વ્યાખ્યામાં બે રીતે જણાવ્યું છે : (૧) પહેલા જણાવ્યું કે, મંદવિપાકી કર્મનો કાળથી ને તીવ્રવિપાકી કર્મનો પુરુષાર્થથી ક્ષયોપશમ થાય, અને (૨) પછી જણાવ્યું કે, સમુચ્ચય છે, અર્થાત્ બંને ભેગા થાય ત્યારે ક્ષયોપશમ થાય... અહીં પદાર્થ આ રીતે વિચારવો –
(૧) પ્રત્યેકપક્ષ:
(ક) જે મંદરસવાળું કર્મ છે, તેનો માત્ર કાળથી ક્ષયોપશમ થાય. (તે માટે આવી ભાવના મર્મ પ્રતિમતિ - જુઓ : (a) સત્તાગત કર્મોમાં વિશિષ્ટ અનુષ્ઠાન વિના પણ અપવર્તનાદિ પ્રવર્તતા હોય છે. તેનાથી રસ ઘટે - ક્ષયોપશમ થાય. (b) મંદરસવાળું કર્મ ઉદયમાં આવે ત્યારે થોડા કાળમાં જ ભોગવાઈ જાય (પાપકર્મમાં મંદરસવાળા કર્મની અલ્પસ્થિતિ હોય.) ને (ખ) તપ-ચરણ વગેરે વિશિષ્ટ અનુષ્ઠાનથી ક્ષયોપશમ થવો તો સ્પષ્ટ જ છે.
(૨) સમુચ્ચયપક્ષઃ અચરમાવર્તમાં કર્મ બળવાન છે. પુરુષાર્થથી ઉપક્રમ થતો નથી અને
૨. ‘મવિશુ' રૂતિ -પઢિ: . ૨. “છિિનમિત્ત્વન' રૂતિ -પઢિ: 1 રૂ. પૂર્વદિતે તત્ર ‘વશિદ્ધાતુ. क्षिप्तचा०' इति पाठः, तस्य चाशुद्धत्वेन D-प्रतानुसारेण शुद्धिः कृता ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org