________________
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता पटलादिहासरूपः प्रतिप्राण्येव यथोचितं तथाविधचित्रावबोधलिङ्गावसेयः । (५४) तस्मिंश्च सति तत्सामर्थ्यत एव विषयस्य तज्ज्ञेयत्वपरिणतिभावात्, विषयिणोऽपि
જ ચાહ્યા છે..... कर्मणः तत्स्वभावतया-कालपरिणत्यादिक्षयोपशमस्वभावतयेत्यर्थः, नयनपटलादिहासरूपः क्षयोपशमभावस्तदेकान्तानिवृत्तेरित्थं निदर्शनमिति भावनीयम्, प्रतिप्राण्येव प्राणिनं प्राणिनं प्रति प्रतिप्राण्येव यथोचितमिति क्रियाविशेषणम्, यस्य य उचितः तथाविधचित्रावबोधलिङ्गावसेयः, तथाविधः-उच्चावचादिभेदेन चित्रावबोधस्तत्तद्विषयभेदत एतल्लिङ्गावसेयः क्षयोपशमभावः । तस्मिश्च सति-क्षयोपशमभावे तत्सामर्थ्यत एव-क्षयोपशमभावसामर्थ्यत एव, अवग्रहादिरूपमिन्द्रियज्ञानमुपजायते इति योगः । कथमित्याह-विषयस्य-घटरूपादे
—- અનેકાંતરશ્મિ * ચરમાવર્તમાં પુરુષાર્થ બળવાન છે. એટલે ચરમાવર્તિમાં આવ્યો હોય અને વિશિષ્ટ અનુષ્ઠાન (પુરુષાર્થ) કરે તો ક્ષયોપશમ થાય છે. હવે અહીં કાળપરિણતિ અને વિશિષ્ટાનુષ્ઠાન; બંનેનો સમુચ્ચય જ કર્મક્ષયોપશમમાં કારણ બન્યો..?
પ્રશ્ન : કાળપરિણતિ + વિશિષ્ટાનુષ્ઠાનથી કર્મનો ક્ષયોપશમ થાય એમાં કારણ શું?
ઉત્તર ઃ તેમાં કર્મનો એવો (તથાવિધ સામગ્રી મળે ક્ષયોપશમ થવાનો) સ્વભાવ જ કારણ છે. આ ક્ષયોપશમ નયનપટલ વગેરેના હ્રાસરૂપ છે... જેમ આંખનો પાટો અમુક કાળ બાદ કે ઘસારાથી જીર્ણ થાય છે, તેમ કર્મનો પણ અમુક કાળ બાદ કે વિશિષ્ટાનુષ્ઠાનથી હ્રાસરૂપ ક્ષયોપશમ થાય છે – આમ, કર્મોનો હ્રાસ તે જ ક્ષયોપશમ છે.
અહીં જેમ હૃાસ થયે નયનપટલનો સર્વથા ક્ષય નથી થતો, તેમ ક્ષયોપશમ થયે કર્મનો પણ સર્વથા ક્ષય નથી થતો. આમ ઉપમાન-ઉપમેયભાવ બંધબેસતો છે, માટે જ આ ઉપમા આપી છે.
પ્રશ્ન : આ ક્ષયોપશમ શી રીતે જણાય ?
ઉત્તરઃ દરેક પ્રાણીઓને, યથોચિતપણે જુદા જુદા વિષયોને આશ્રયીને - ઊંચો (સ્પષ્ટ-વિશિષ્ટ) નીચો (અસ્પષ્ટ-સામાન્ય) અલગ અલગ પ્રકારનો બોધ થાય છે, તે ચિત્રબોધથી જ ક્ષયોપશમ જણાય છે, કારણ કે આવો ચિત્રબોધ કર્મના જુદા જુદા પ્રકારના ક્ષયોપશમ વિના અસંભવિત છે.
- ક્ષયોપશમ થયે મતિજ્ઞાનની ઉત્પત્તિ 1: (૫૪) કર્મનો જયારે ક્ષયોપશમ થાય, ત્યારે – તે ક્ષયોપશમભાવના સામર્થ્યથી - (૧) ઘટ વગેરે વિષયો, “વિવક્ષિત (ઘટવિષયક) ઇન્દ્રિયજ્ઞાનના શેયરૂપે પરિણમે છે, અને (૨) વિવક્ષિત (ઘટવિષયક) ઇન્દ્રિયજ્ઞાન ઘટાદિ વિષયના જ્ઞાતા રૂપે પરિણમે છે, કારણ કે ક્ષયોપશમ થયે બંનેનો શેય-જ્ઞાતૃરૂપે પરિણમવાનો સ્વભાવ જ છે – આવો સ્વભાવ જો નહીં માનો, તો ઘટાદિ પદાર્થ અને ઇન્દ્રિયજ્ઞાન ય-જ્ઞાતા નહીં બની શકે.
૨. ‘તિદ્દોવસેય:' ત -પઢિ:
૨. “તસ્મિન્ સતિ' ત વ -પઢિ: 1 રૂ. ‘ત યોn:' રૂઢિ પાડા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org