SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ४२७ अनेकान्तजयपताका (તૃતીય अनित्यादिप्रतिपत्तावपि पुनर्नित्यादिनिश्चयोपलब्धेः, वस्तुन एव पारम्पर्येण तद्भावात्, જ વ્યારા .... च अविशेषात् । नपत्रान्यत् समारोपस्याप्युपादानम्, अपि त्वधिकृतानुभव एव पौर्वापर्यस्य च-पूर्वं पश्चान्निश्चय इत्येवम्भावस्य च अनियामकत्वाद् भेदं प्रति, तथा क्वचित् तस्यापिपौर्वापर्यस्य तुल्यत्वात् । एतदेवाह-अनित्यादिप्रतिपत्तावपि सत्यां तथागतवचनादेः पुननित्यादिनिश्चयोपलब्धेः कपिलादिवचनादेर्वस्तुन एव सकाशात् तस्याः-नित्यादिनिश्चयोपलब्धेः पारम्पर्येण भावात्-तदाश्रयत्वाद् वचनप्रवृत्तेः । यद्वा वचनमन्तरेणापि स्वत एव क्वचिदेवम्भावात् । तथाहि-वस्तुन्यनित्यत्वविकल्पोऽपि भवति, नित्यत्वविकल्पोऽपि भवतीति ~ અનેકાંતરશ્મિ ... કારણ કે શુક્તિ ક્ષણિક છે, નિર્વિકલ્પ પછી નિશ્ચય થવાની ક્ષણે તે નાશ પામી ગઈ હોય છે. એટલે નિશ્ચય-સમારોપ બંનેની અભાવમાં જ ઉત્પત્તિ થાય છે. બીજી વાત, એકને શક્તિથી રજતનિશ્ચય થયો અને બીજાને શુક્તિથી શુક્તિનિશ્ચય થયો. આમાં એકને સમારોપ છે અને બીજાને નિશ્ચય છે, એવો ભેદ કરવો શક્ય નથી. કારણ કે, બંનેમાં ઉપાદાન શુક્તિઅનુભવ જ છે...) ફલતઃ બૌદ્ધમતે નિશ્ચય-સમારોપમાં કોઈ જ ફરક નથી. પૂર્વાપરભાવ પણ ભેદસાધક નથી ? (૧૨૦) બૌદ્ધ: પણ સમારોપ તો પહેલા થાય છે અને નિશ્ચય પછી થાય છે, તો પછી ભેદ કેમ ન ઘટે ? સ્યાદ્વાદીઃ આ પૂર્વાપરભાવને પણ બંનેના ભેદનો નિયામક તરીકે ન માની શકાય, કારણ કે બંનેમાં પૂર્વાપરભાવ પણ તુલ્ય છે, અર્થાત્ દરેક ઠેકાણે પહેલા સમારોપ જ થાય એવું નથી, નિશ્ચય પણ થાય છે અને પછી જ નિશ્ચય થાય એવું નથી, સમારોપ પણ થાય છે. ફલતઃ બંને પૂર્વ પણ બની શકે અને બંને અપર પણ બની શકે - આમ પૂર્વાપરભાવ તો બંનેમાં તુલ્ય જ છે. બૌદ્ધ : પણ પહેલા નિશ્ચય થાય અને પછી સમારોપ થાય એવું બને ? સ્યાદ્વાદીઃ હા, કારણ કે એક જ વસ્તુને આશ્રયીને (૧) બુદ્ધનાં વચનથી ક્યાંક પહેલા અનિત્યનો નિશ્ચય થાય છે, અને પછી (૨) તે જ વ્યક્તિને કૅપિલ વગેરેના વચનથી નિત્યત્વનો નિશ્ચય ( નિત્યતાનો સમારોપ) થાય છે. બૌદ્ધ તે વચનનિમિત્તક છે, વસ્તુનિમિત્તક નહીં. જ્યારે વસ્તુનિમિત્તક સમારોપ અને નિશ્ચયનું પૌર્વાપર્ય છે. સ્યાદાદીઃ વસ્તુને જોઈને જ, બુદ્ધ-કપિલનાં વચનની સ્મૃતિ અને તેથી અનિત્યતા-નિત્યતાનો કપિલ તે સાંખ્યમતના આદ્યપ્રણેતા છે... ૨. “તદ્માવત્વ' તિ જ-પાવ: ૨. “વાડનિયામ' તિ ટુ-પાd: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy