________________
२६३
(તા.
अनेकान्तजयपताका त्ववदिति । एवमपि सविकल्पकप्रत्यक्षानुपपत्तिरिति ॥
(१२) अत्रोच्यते-यदुक्तम्-'सविकल्पाविकल्पयोविज्ञानयोः स्वभावभेदेऽपि प्रतिभासभेदेन युगपद्वत्तेः' इत्यादि, तदयुक्तम्, एकविषययोः संविकल्पाविकल्पयो
રિધ્ધા જ
अपेक्ष्याऽनिश्चये तथा निश्चीयन्ते-तदपेक्षकत्वेन निश्चीयन्ते नहि । निदर्शनमाह-स्वस्वामित्ववत् । स्वं च स्वामी च स्वस्वामिनौ, तद्भावः स्वस्वामित्वम्, तद्वत् ‘स्वमस्य, अस्य स्वामी' इतीतरेतरप्रतिपत्तिनान्तरीयकी स्वस्वामिप्रतिपत्तिः । उपसंहरन्नाह-एवमपि-अनेकप्रमाणवादहानितोऽपि सविकल्पकप्रत्यक्षानुपपत्तिरिति ॥ एतदाशङ्क्याह-अत्रोच्यते-यदुक्तम्-'सविकल्पाविकल्पयोर्विज्ञानयोः स्वभाव
- અનેકાંતરશ્મિ તેમ પ્રસ્તુતમાં પણ ઉપકાર્ય-ઉપકારક સાપેક્ષ હોવાથી, ધર્મનો નિશ્ચય થયે જ, ઉપકારકરૂપ ધર્મીનો નિશ્ચય થશે... તેથી એક ધર્મ દ્વારા, ઉપકારકરૂપે વસ્તુનો નિશ્ચય થયે, ઉપકાર્યરૂપે બધા જ ધર્મોનો નિશ્ચય થશે - આમ સવિકલ્પ પ્રત્યક્ષ દ્વારા જ સર્વાશે નિશ્ચય થઈ જતાં – અનુમાનાદિ બીજા પ્રમાણો વ્યર્થ થવાથી - અનેક પ્રમાણવાદની હાનિ થશે અને સર્વાશે નિશ્ચય થતાં તો કોઈ પણ ધર્મ અંગે ભ્રાન્તિ જ નહીં થાય.
સારાંશ આ પ્રમાણે, (૧) અનેક પ્રમાણવાદહાનિ, અને (૨) બ્રાન્તિઅનુપપત્તિ રૂપ બે દોષ હોવાથી, પ્રત્યક્ષને સવિકલ્પ (નિશ્ચયાત્મક-સશબ્દકો માની શકાય નહીં, તેથી ઇન્દ્રિયજ્ઞાનરૂપ પ્રત્યક્ષને નિર્વિકલ્પ જ માનવું જોઈએ... માટે અતીતાર્થવિષયક વિકલ્પજ્ઞાન અને વર્તમાનાર્થવિષયક નિર્વિકલ્પજ્ઞાનની જેમ, એક જ અર્થને વિષય કરતાં બંને જ્ઞાનનો ભેદ પણ સિદ્ધ થશે જ... લતઃ એક જ જ્ઞાનમાં સામાન્ય-વિશેષાકાર સિદ્ધ નહીં થાય.
[આ પ્રમાણે બૌદ્ધ, પોતાનો વિસ્તૃત પૂર્વપક્ષ રજૂ કર્યો. હવે ગ્રંથકારશ્રી, પહેલેથી માંડીને એકેક વાતનું સચોટ યુક્તિઓથી નિરાકરણ કરશે. આ ઉત્તરપક્ષ ઘણો લાંબો ચાલશે, તેથી પૂર્વપક્ષીની દરેક વાતોની બરાબર ધારણ કરી લેવી, જેઓનું નિરાકરણ ક્રમશઃ આગળ થશે.]
- બૌદ્ધ પૂર્વપક્ષની મૂલતઃ સચોટ સમીક્ષા – ઉત્તરપક્ષ ને [. ૨૬૩-૪૭૬ સુધીનો ઉત્તરપક્ષ ..]. (૧૨) સ્યાદ્વાદીઃ તમે જે કહ્યું હતું કે - “સવિકલ્પ અને નિર્વિકલ્પ બંને જ્ઞાનનો, સ્વભાવભેદ
વિવUK 11. “મરચ, ૩ી સ્વામી' તીતરેતરપ્રતિપત્તિનોત્તરીયદી રવરવામિપ્રતિિિરતિ / રમતિ ध्वनिरस्य स्वामिनोऽपेक्षया प्रवर्तते, स्वामीति च ध्वनिरस्य स्वस्यापेक्षयेति भावः ।।
૨. ર૪૧-ર૦તમો: પૃષ્ઠયો. ૨. “વિત્પ ન્વ ' રૂતિ -પઢિ: I રૂ. ‘અપેક્ષા નિશ્ચયે' રૂતિ પૂર્વમુદ્રિતે પ4િ:, મત્ર તુ -પાઠ: ૩ -પ્રતૌ તુ પાતાભાવ: ૪. ૨૪૧-ર૦તમો: પૃષ્ઠો:. ". ન્યુયોર્જાન' રૂતિ -પ8િ: I ૬. પતર્ વિવરાં પૂર્વમુકિતેડનુપયોગ વિનષ્ટમ્ સત્ર J-K-N-T-પ્રતાનુસારેગ સ્થાપિતમ્ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org