________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
र्युगपद्वृत्त्यसिद्धेः, तदविकल्पपूर्वकत्वात् तद्विकल्पस्य, अन्यथाऽस्याहेतुकत्वापत्ति:, तथा च सदा सदसत्त्वप्रसङ्गः । सोऽपि तत्पूर्वक एवेति चेत्, कथमनयोर्युगपद्वृत्ति: ?
२६४
*વ્યાવા
भेदेऽपि प्रतिभासभेदेन युगपद्वृत्तेः' इत्यादि पूर्वपक्षे तदयुक्तम् । कुत इत्याह-एकविषययोः सविकल्पाविकल्पयोः । किमित्याह-युगपद्वृत्त्यवसिद्धेः । असिद्धिश्च तदविकल्पपूर्वकत्वात्-विवक्षितैकविषयाविकल्पपूर्वकत्वात् तद्विकल्पस्य - सामान्येन विवक्षितैकविषयविकल्पस्य, अन्यथा-अतत्पूर्वकत्वेऽस्य - विकल्पस्य अहेतुकत्वापत्तिः, तदपरहेत्वयोगात् । तथा च सदा-सर्वकालं सदसत्त्वप्रसङ्गोऽधिकृतविकल्पस्य, " नित्यं सत्त्वमसत्त्वं वा हेतोरन्यानपेक्षणात्” इति वचनात् । सोऽपि अधिकृतविकल्पः तत्पूर्वक एव-विवक्षितैकविषयाविकल्पपूर्वक एव । इति चेत्, एतदाशङ्क्याह- कथमनयोः - अविकल्पविकल्पयोः युगपद्... અનેકાંતરશ્મિ
<d–
હોવા છતાં પણ, જુદા જુદા રૂપે બંનેની એક સાથે જ પ્રવૃત્તિ થતી હોવાથી, મૂઢ પ્રમાતા, તે બેની ઐક્યતાનો નિશ્ચય કરી બેસે છે” - તે બધું જ કથન અયુક્ત છે, કારણ કે સર્પરૂપ એક જ વિષયને અવલંબીને, એક કાળમાં તો એક જ જ્ઞાન થઈ શકે, તેથી એક જ વિષયને અવલંબી, સવિકલ્પ અને નિર્વિકલ્પરૂપ બે જુદા જુદા જ્ઞાનો એકી સાથે પ્રવર્તી શકે નહીં. બે
* સવિકલ્પ-નિર્વિકલ્પની સહવૃત્તિતાનું નિરાકરણ પ્રશ્ન : બંને જ્ઞાનો, એકી સાથે ન પ્રવર્તે - એવું માનવાનું કારણ ?
ઉત્તર ઃ કારણ એ જ કે નિર્વિકલ્પજ્ઞાન તે સવિકલ્પજ્ઞાનનું કારણ છે અને દરેક કાર્ય કારણપૂર્વક હોવાથી, સવિકલ્પજ્ઞાન પણ નિર્વિકલ્પજ્ઞાનપૂર્વક જ થશે, અર્થાત્ પહેલા નિર્વિકલ્પજ્ઞાન, ત્યારબાદ સવિકલ્પજ્ઞાન... એમ પૂર્વાપરભાવ હોવાથી, બંનેની પ્રવૃત્તિ એકી સાથે થઈ શકે નહીં.
પ્રશ્ન ઃ સવિકલ્પજ્ઞાનને નિર્વિકલ્પપૂર્વક ન માનતાં, નિર્વિકલ્પની સાથે જ તેની ઉત્પત્તિ માની લઈએ તો ?
Jain Education International
-
ઉત્તર ઃ તો - સવિકલ્પની પૂર્વે નિર્વિકલ્પરૂપ કારણ જ ન રહેવાથી - સવિકલ્પ નિર્હેતુક થવાની આપત્તિ આવશે અને તેથી તો તે વિકલ્પ, સદા (૧) સત્, કે (૨) અસત્ બનશે, કારણ કે કહ્યું છે કે “બીજા કોઈ હેતુની અપેક્ષા ન રહેવાથી, વસ્તુ (૧) કાં’તો આકાશની જેમ નિત્ય સત્ બનશે, કાં’તો (૨) ખપુષ્પની જેમ નિત્ય અસત્ બનશે.’’
પૂર્વપક્ષ : અમે વિકલ્પને નિર્દેતુક નથી માનતા, પણ તેને એકજાતીય નિર્વિકલ્પપૂર્વક જ માનીએ છીએ, માટે ઉપરોક્ત દોષ નહીં આવે.
સ્યાદ્વાદી : જો વિકલ્પજ્ઞાનને, નિર્વિકલ્પપૂર્વક માનો, તો - નિર્વિકલ્પજ્ઞાન તે પૂર્વે જ થઈ જતાં – નિર્વિકલ્પ-સવિકલ્પની સહવૃત્તિતા શી રીતે સંગત થશે ?
For Personal & Private Use Only
www.jainelibrary.org