SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ३८७ अनेकान्तजयपताका (तृतीयः विचित्रत्वात्, तत्तज्ज्ञान्यपेक्षया तत्र तत्र तदा तदाऽविकलात्मग्राहकज्ञानाभिव्यञ्जकत्वेनैकत्र कार्योपयोगित्वादिति । न चैवमपरस्यापि तद्भावापत्तिः, अधिकृतवस्तुनस्तथात्व ............ व्याख्या ............ ऽन्यत्वात्-वर्द्धमानादेः । द्वयमिह ज्ञानहेतुः-जीवोऽधिकृतवस्तु च । न चैतदप्येकरूपमेव इत्याह-अधिकृतवस्तुनश्च अनेकस्वभावतया तथानियतस्य विचित्रत्वात् । ततः किमित्याहतत्तज्ज्ञान्यपेक्षया-ऋषभ-वर्द्धमानादिज्ञान्यपेक्षया तत्र तत्र-'सिद्धार्थ'वन-'ऋजुपालिका'तीरादौ क्षेत्रे तदा तदा-सुषमदुःषमादुःषमसुषमान्तादौ काले अविकलात्मग्राहकज्ञानाभिव्यञ्जकात्मकत्वेन एवम्भूतेनात्मना एकत्र-ऋषभादिज्ञाने कात्योपयोगित्वात्सामस्त्येनोपयोगित्वादिति । न चेत्यादि । न च एवम्-उक्तेन प्रकारेण-अपरस्यापि-वर्द्धमानादिज्ञानस्य तद्भावापत्तिः-ऋषभादिज्ञानत्वापत्तिः । कुत इत्याह-अधिकृतवस्तुनोऽनेकस्वभावतया तथानियतस्योक्तवद् विचित्रस्य तथात्वविरोधात्-तत्तज्ज्ञान्यपेक्षयेत्यादित्वविरोधात् । तथाहि-'ऋजुपालिका'तीरादौ दुःषमसुषमान्ते च वर्द्धमानादिज्ञान्यपेक्षया अविकला .... मनेतिरश्मि ... छ" - मे सिद्ध नथी, ॥२९॥ 3 नन उतु छ - (१) 9q=प्रमाता, भने (२) विषयाभूत વસ્તુ... આમાંથી (૧) જીવરૂપ હેતુ તો બંને જ્ઞાનનો ભિન્ન ભિન્ન જ છે, કારણ કે ઋષભજ્ઞાનવાળો પ્રમાતા અલગ છે અને વર્ધમાનજ્ઞાનવાળો પ્રમાતા અલગ છે, અને (૨) બંને જ્ઞાનની વિષયભૂત વસ્તુ પણ એકરૂપ નથી, પણ વિચિત્ર છે. તે તે જ્ઞાનીની અપેક્ષાએ તે તે સ્થળે તે તે કાળે પોતાના પૂર્ણ સ્વરૂપના ગ્રાહક જ્ઞાનનાં નિમિત્તરૂપે જ, એકજ્ઞાનમાં તે વિચિત્ર વસ્તુ પૂર્ણપણે કારણ બને છે... અર્થાત જ્યારે તે પૂર્ણ વસ્તુ ઋષભજ્ઞાનમાં કારણ બને છે, ત્યારે વર્ધમાનસ્વામીને ઋજુવાલિકા તીરે ચોથા આરાના અંતે પોતાનાં સ્વરૂપનું જ્ઞાન કરાવવાના પોતાના સ્વભાવ સાથે જ તે ઋષભજ્ઞાનમાં કારણ બને છે... તેનાથી, ઋષભજ્ઞાન-વર્ધમાનજ્ઞાન એક બનવાની આપત્તિ પણ નહીં આવે, કારણ કે જો બંને જ્ઞાન એક જ હોય, તો ઋષભજ્ઞાનમાં એ વસ્તુ, “ભવિષ્યમાં તે ક્ષેત્ર, તે કાળમાં વર્ધમાનસ્વામીનાં જ્ઞાનનું કારણ બનશે એ રીતનો તેનો સ્વભાવ જણાવી જ ન શકે, કારણ કે વર્ધમાનજ્ઞાન, ઋષભજ્ઞાનથી અભિન્ન માન્યું અને એટલે તો તે જુદા કાળ-ક્ષેત્રમાં થઈ જ ચૂક્યું છે. (વર્ધમાનજ્ઞાન ઋષભજ્ઞાનથી અભિન્ન હોય, તો તેની ઉત્પત્તિ ભવિષ્યકાળથી ભિન્ન-ઋષભદેવનાં કાળ વખતે અને ઋજુવાલિકાથી ભિન્ન ક્ષેત્રમાં થઈ ગઈ માનવી પડે. જે બરાબર નથી...) એટલે એ બે જ્ઞાન એક બનવાની આપત્તિ नहीं आवे... .............................................................. विवरणम् ........................................................ 59. 'ऋजुपालिक'तीरादौ दुःषमसुषमान्ते च वर्द्धमानादिज्ञान्यपेक्षयेत्यादेस्तथात्वविरोध Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy