________________
५२९ अनेकान्तजयपताका
(તૃતીયઃ हेतुर्वा भावानां यदुत विरुद्धधर्माध्यासः कारणभेदश्चेत्युक्तिमात्रम्, भावार्थशून्यत्वात्, सामग्र्ययोगात्, समग्रेभ्यस्तद्भेदाभेदासिद्धेः तत्त्वतः समग्रमात्रत्वात् । (१९२) तदुपादानादिभेदेन तद्भेद इति चेत्, न, तत्स्वभावभेदमन्तरेण तदसिद्धेः, तद्भेदे चानेक
વ્યારા ... च सति अयमेव खल भेदो भेदहेतुर्वा भावानां यदुत विरुद्धधर्माध्यासो भेदः कारणभेदश्च-भेदहेतुरित्युक्तिमात्रम् । कुत इत्याह-भावार्थशून्यत्वात् । भावार्थशून्यत्वं च सामग्र्ययोगात् । अयोगश्च समग्रेभ्यः सकाशात् तद्भेदाभेदासिद्धेः तस्याः-सामग्र्या भेदाभेदाभ्यामसिद्धेः तत्त्वतः-परमार्थतः-समग्रमात्रत्वात् सामग्र्या इति । तदुपादानादिभेदेन तेषां-समग्राणामुपादाननिमित्तभेदेन तद्भेदः-सामग्रीभेदः । तथाहि-रूपालोकादिसामग्र्यामेकत्र रूपमुपादान
......... અનેકાંતરશ્મિ - ................ જુદું જુદું જ હોય. પણ તમે તો સમગ્ર અંતર્ગત ઘણા હેતુથી થનારું કાર્ય પણ એક માનો છો... તો તો તે ન્યાયનો વિલોપ કેમ ન થાય?
બીજું તમે જે કહો છો કે - “આ જ ખરેખર ભેદ અને ભેદનો હેતુ છે, કે જે વિરુદ્ધ ધર્મોનો અધ્યાસ અને કારણભેદ... ભાવ એ કે, (૧) વિરુદ્ધ ધર્મોનો અધ્યાસ જ ભેદ છે... દા.ત. જલઅગ્નિ બંનેના શીત-ઉષ્ણ ધર્મો વિરુદ્ધ હોવાથી જ તેઓનો ભેદ છે, અને (૨) કારણભેદ જ ભેદનું કારણ છે. દા.ત. ઘટ-પટ જુદા કેમ? તો એનું કારણ એ જ કે, બંનેનાં કારણો જુદા જુદા છે...” - તે કથન પણ હવે તો માત્ર બોલવા પૂરતું જ છે... કારણ કે તેમાં કોઈ જ ભાવાર્થ નથી...
બૌદ્ધઃ પણ એવું કેમ?
સ્યાદ્વાદીઃ કારણ કે ઉપરોક્ત કથનમાં ભેદનો હેતુ કારણભેદ છે, એવું તમે જણાવ્યું... પણ કારણભેદ' એટલે શું?
બૌદ્ધઃ કારણભેદ એટલે સામગ્રીભેદ..
સ્યાદ્વાદી: પણ સામગ્રી જ ઘટતી નથી (તો તે સામગ્રીનો ભેદ શી રીતે ઘટે ?) તેથી તો તમારું કથન ભાવાર્થશૂન્ય જ થશે ને ?
બૌદ્ધઃ પણ સામગ્રી કેમ ન ઘટે ?
સ્યાદ્વાદીઃ કારણ કે સામગ્રીનો સમગ્ર પદાર્થ સાથે ભેદ કે અભેદ ઘટતા નથી. જુઓ - સમગ્ર પદાર્થોથી સામગ્રી (૧) ભિન્ન છે, કે (૨) અભિન્ન ? (૧) ભિન્ન તો ન માની શકાય, કારણ કે સમગ્રોથી અલગ સામગ્રી જેવું કોઈ તત્ત્વ જ દેખાતું નથી, અને (૨) અભિન્ન માનશો, તો તેનો અર્થ એ કે તે સમગ્રરૂપ જ છે, અર્થાત્ સમગ્ર સિવાય સામગ્રી જેવું કોઈ તત્ત્વ જ નથી - આમ વિકલ્પોથી સામગ્રીની સત્તા સિદ્ધ થતી નથી.
(૧૯૨) બૌદ્ધઃ પરમાર્થથી તો તે સામગ્રી સમગ્રરૂપ જ છે... એટલે રૂપ-આલોકાદિ સમગ્રનો
૨. “વાડને.' તિ -પટિ: I
રૂ. “મસિદ્ધિ: તત્ત્વતઃ' ત -પd: I
૨. “નૈતસિક્રેટ' રૂતિ -પાવ:. ૪. “તદ્વેઃ તત્સામગ્રી' રૂતિ -પાઠ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org