________________
વધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
५२८
O> (१९१) हेतुभेदात् फलभेद इति चापन्यायः । तथा च सत्ययमेव खलु भेदो भेद
ઉઘતે સ્માતનાં નાચતોડપિ તત્ | समग्रभावे सामग्र्या नैकं कार्यं सुनीतितः ॥" इति यत्किञ्चिदेतत्-'तत्स्वभावविकलस्तद्रूपो न स्यान्नातत्कार्यः' इति ॥ दोषान्तरमाह-हेतुभेदात् सकाशात् फलभेद इति चापन्यायः, तैथानेकैकभावेन । तथा
- અનેકાંતરશ્મિ . વિજ્ઞાનાદિરૂપ નિરંશ પદાર્થ જો એકથી ઉત્પન્ન થાય, તો તે બીજાથી ઉત્પન્ન ન થાય. જો સમગ્રથી ઉત્પન્ન થાય, તો સુનીતિ પ્રમાણે, તે સામગ્રી દ્વારા કાર્ય માત્ર એક જ નહીં થાય...”
ભાવાર્થ વિજ્ઞાનાદિરૂપ નિરંશ પદાર્થ, સમગ્ર અંતર્ગત ઘણાં કારણોમાંથી ધારો કે માત્ર “ક'થી ઉત્પન્ન થાય, તો તેને “ખથી ઉત્પન્ન ન મનાય... જો સમગ્ર અંતર્ગત બધાથી કાર્યની ઉત્પત્તિ માનીએ, તો ન્યાય પ્રમાણે માત્ર એક કાર્ય નહીં, પણ જેટલા જનક છે, તેટલા કાર્યો માનવા પડે, કારણ કે એવો ન્યાય છે કે – જે સ્વભાવથી એક કાર્ય ઉત્પન્ન થાય, તે જ સ્વભાવથી બીજું કાર્ય ન થાય... અર્થાત્ “કના સ્વભાવથી કાર્ય ઉત્પન્ન થાય, તો તે જ “ક”ના સ્વભાવથી બીજું કાર્ય ન થાય, પણ “ખ”ના સ્વભાવથી થાય અને જુદા સ્વભાવથી થાય એટલે કાર્ય જુદું જ ગણાય. ફલતઃ ક-ખ બધાનાં કાર્યો જુદા જુદા માનવા પડશે, એટલે કોઈ એક નિરંશ કાર્ય જ નહીં રહે..
તેથી તમે જે કહો છો કે - ““ક'નો સ્વભાવ ખમાં ન હોવાથી, “ખ” તે “ક રૂપ નથી, તે બધાનું અસ્તિત્વ અલગ-અલગ છે. પણ “ક”નું કાર્ય તો “ખ”નું પણ કાર્ય હોઈ શકે છે, એટલે એક જ પદાર્થની અનેકથી ઉત્પત્તિ થવામાં કોઈ બાધ નથી.” - તે કથન પણ અકિંચિત્કર=અસાર છે. માટે અનેકથી એકની ઉત્પત્તિ માનવી ન્યાયસંગત નથી...
(૧૯૧) બીજી વાત, અનેક દ્વારા એકની ઉત્પત્તિ માનવાથી તો “હેતુભેદથી ફળભેદ થાય' - એ ન્યાય પણ તૂટી જશે! કારણ કે આ ન્યાય તો એ જણાવે છે કે, જુદા જુદા હેતુથી થનારું કાર્ય પણ
- વિવરમ્ . 105. સત્વરે યરમાનંશ નાચતોડા તત્ |
समग्रभावे सामग्र्या, नैकं कार्यं सुनीतित: ॥ इति । उत्पद्यते यत्-ज्ञानादि कार्यमेकस्मात्-समग्रात् । कीदृशमित्याह-अनंशं-निरंशं न-नैवान्यतोऽपिद्वितीयात् समग्रात् तत् । ततः किं सिद्धमित्याह-समग्रस्य-परिपूर्णस्य कार्यस्यैकस्मादपि समग्राद् भावे सति सामग्र्या: सकाशान्न-नैवैकं कार्यं यावन्त: समग्रा जनकास्तावन्ति ज्ञानादिकार्याणि प्राप्नुवन्तीत्यर्थः । सुनीतित: - यत: स्वभावतो जातमेकं नान्यत् ततो भवेदित्यादि शोभनन्यायात् ।।।
૬. અનુEY / . પ્રેક્ષ્યનાં ધર૪-૧રપતને રૂ. ‘તથાનૈવૈ૦' તિ પૂર્વમુકિતપાd: I a તુ પ-4: .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org