________________
५२७ अनेकान्तजयपताका
(તૃતીયઃ समग्रजनकत्वेऽप्येकस्यापि जनकत्वात्, अन्यथा समग्रजनकत्वविरोधात्, भेदशस्तद्भावापत्तेः, अन्यतज्जनकत्वे च कुतस्तत्स्वभाववैकल्यमिति यत्किञ्चिदेतत् ॥
વ્યારા , एकस्माद् भवितुं शीलमस्यत्येकभावि कार्यं गृह्यते तस्य, किमित्याह-अपरस्माद् भावोऽपरभावः, भवनं भाव उत्पादस्तदसिद्धेः । असिद्धिश्च तद्वैयर्थ्यप्रसङ्गात्-अपरवैयर्थ्यप्रसङ्गात् । नैको जनकः समग्रा एव जनका इत्यसद्ग्रहव्यपोहायाह-समग्रजनकत्वेऽपि सति । किमित्याहएकस्यापि जनकत्वात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमे समग्रजनकत्वविरोधात् नैकाद्यभावे सामग्र्यमिति भावनीयम् । यदि नामैवं ततः किमित्याह-भेदशःभेदैः तद्भावापत्तेः-कार्यभावापत्तेः न तत्रैकोऽप्यजनको न चांशजनक इति कृत्वा । अथान्येऽपि तदेव जनयति यदेकेन जनितमित्यत्राह-अन्यतज्जनकत्वे च-अन्यस्यापि समग्रस्य तज्जनकत्वे-समग्रान्तरजन्यजनकत्वे चाभ्युपगम्यमाने । किमित्याह-कुतस्तत्स्वभाववैकल्यंसमग्रान्तरस्वभाववैकल्यम् ? नैव, तज्जन्यजनकत्वान्यथानुपपत्तेः । उक्तं च
અનેકાંતરશ્મિ ... પણ કાર્યનો જનક બને જ... (અર્થાત્ તે એક પદાર્થમાં પણ કાર્યજનકતા આવે જ..) બાકી જો એકમાં (=કમાં) કાર્યજનકતા ન માનો, તો તેની જેમ બીજામાં (=ખાદિમાં) પણ કાર્યજનકતા ના મનાય... ફલતઃ તો તેઓ કોઈ જ કાર્યજનક ન બનવાથી, તે સમગ્ર પદાર્થો ભેગા મળીને પણ કાર્યજનક ન બને.
આવું હોવાથી, કાર્ય માત્ર એક નહીં, પણ અનેક માનવા પડશે, કારણ કે (સમગ્રગત) દરેક પદાર્થનો કાર્યજનક સ્વભાવ હોવાથી, તે સમગ્ર પદાર્થો દ્વારા જુદા જુદા કાર્યનો ઉદ્દભવ થશે જ...
પ્રશ્નઃ તે દરેક પદાર્થો કાર્યનાં અમુક-અમુક ભાગને ઉત્પન્ન કરી, તેઓ ભેગા મળી કોઈ એક કાર્ય ઉત્પન્ન કરે એવું ન બને?
ઉત્તરઃ ના, કારણ કે બૌદ્ધો તો કાર્યને નિરંશ માને છે. એટલે કાર્યના એવા કોઈ જુદા જુદા ભાગ જ નથી, કે જેને જુદા જુદા કારણો ઉત્પન્ન કરે...
પ્રશ્નઃ જે કાર્યને એક પદાર્થ ઉત્પન્ન કરે, તે જ કાર્યને બીજા પદાર્થો પણ ઉત્પન્ન કરે એવું ન બને? (જો બને, તો અનેક કાર્યો નહીં માનવા પડે ને?)
ઉત્તરઃ પણ, તેવું માનવામાં બંને (કખ) પદાર્થનો સ્વભાવ એક માનવો પડશે, કારણ કે બંનેનો સ્વભાવ એક જ કાર્ય કરવાનો છે... બાકી જો એકસ્વભાવ ન હોય, તો ખ તે ક ના કાર્યને જ કેમ ઉત્પન્ન કરે ? અને જ્યારે આવી હકીકત હોય, ત્યારે “ક નો સ્વભાવ ખ માં નથી” – એવું તમે શી રીતે કહી શકો ?
તેથી, અનેક દ્વારા કાર્યની ઉત્પત્તિ થવી બિલકુલ સંભવિત નથી. કહ્યું છે કે - ૨. “સમગ્રાન્તરગનત્વે' રૂતિ ઘ-પd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org