________________
३७९ अनेकान्तजयपताका
(તૃતીયઃ स्तयोरैक्यम्, सर्वथैकनिमित्तत्वात्, इतरेतरस्वात्मवत्, तदभेदेऽपि तदवसायभेदे तदेकस्वभावतापत्तिः, तदन्यकार्याणामपि तत्तथातयाऽविरोधादिति । (८३) अत्रोच्यतेएकान्तवादिन एवायं दोषः, नानेकान्तवादिनः, तस्य ह्यचित्रमेवैकम्, न चानेककार्य........
- વ્યાહ્યા છે.... सर्वथैकनिमित्तत्वात्, अधिकृतवस्तुस्वभावैकत्वेन । इतरेतरस्वात्मवदिति निदर्शनम् । एतच्च "यतः स्वभावतो जातमेकम्" इत्यादिना त्वयाऽप्युक्तमेव । तदभेदेऽपि-तत्स्वभावाभेदेऽपि तदवसायभेदे-एकापरप्रमात्रवसायभेदे तदेकस्वभावतापत्तिः तस्य-वस्तुन एकस्वभावतापत्तिः । कुत इत्याह-तदन्यकार्याणामपि तस्मात्-विवक्षितस्वभावादन्ये तदन्ये, स्वभावा इति प्रक्रमः, तेषां कार्याणि-सदादिविज्ञानादीनि तत्कार्याणि तेषामपि तत्तथातया तस्य-वस्तुनस्तथाताएकजातीयविज्ञानापेक्षया एकस्वभावा अनेककार्यजननैकस्वभावता तया सामान्येनाप्येकस्वभावापेक्षया सदाद्यनेकविज्ञानादिकार्यजननैकस्वभावतयाऽविरोधात् तदेकस्वभावतापत्तिरिति । एतदाशङ्क्याह-अत्रोच्यते-एकान्तवादिन एवायम्-अनन्तरोदितः 'तंत
અનેકાંતરશ્મિ છે કારણ કે વસ્તુના એક જ સ્વભાવથી બંનેની ઉત્પત્તિ થાય છે અને તેથી તેઓનો અભેદ થવો બરાબર જ છે - આવું તો “જે સ્વભાવથી એક કાર્ય થાય, તે જ સ્વભાવથી બીજું કાર્ય ન થઈ શકે... વગેરે” – શ્લોકોથી તમે પણ કહો છો કે એકનિમિત્તકોનો અભેદ હોય છે.
પ્રશ્નઃ એકસ્વભાવથી જન્ય હોવા છતાં પણ, તે બંને જ્ઞાનનો ભેદ માની લઈએ તો?
ઉત્તર : તો તો વસ્તુને “એકસ્વભાવી માનવાનો પ્રસંગ આવશે, કારણ કે બે જ્ઞાનની જેમ, તે એક સ્વભાવથી જ બીજા સ્વભાવનાં કાર્યો પણ અવિરોધપણે થઈ જશે... ફલતઃ વસ્તુને અનેકસ્વભાવી માનવાની જરૂર નહીં રહે...
આશય એ છે કે એક જ વસ્તુથી (૧) સવિજ્ઞાન, (૨) નિત્યવિજ્ઞાન, (૩) મૃવિજ્ઞાન, (૪) ઘટવિજ્ઞાન વગેરે અનેક વિજ્ઞાનરૂપ કાર્યો થાય છે... આ બધા કાર્યો એકસ્વભાવથી તો ન જ થઈ શકે, માટે તમે (=સ્યાદ્વાદી) વસ્તુના અનેકસ્વભાવ માનો છો... પણ અમારું કહેવું છે કે, ઉપરોક્ત રીતે જે એક સ્વભાવથી બે પ્રમાતાને એકસરખા બે વિજ્ઞાન થાય છે, તે સ્વભાવ અનેકનો જનક તો માનવો જ રહ્યો (નહીંતર તો બે વિજ્ઞાન પણ શી રીતે ઉત્પન્ન કરશે ?) અને તેનાથી અનેક કાર્યોની ઉત્પત્તિ થઈ શકવાથી તો, બીજા સ્વભાવોનું કાર્ય પણ એનાથી થઈ જવું સંભવિત જ છે. ફલતઃ તે કાર્યો માટે વસ્તુના જુદા જુદા સ્વભાવ નહીં માનવા પડે અને તો એકસ્વભાવતાનું જ આપાદાન થાય...
* એકસ્વભાવતાનો નિરાસ + તેમાં દોષોનું આપાદાન (૮૩) સ્યાદ્વાદીઃ ઉપરોક્ત બધો દોષ તો એકાંતવાદીઓને જ આવે છે, અનેકાંતવાદીઓને
१.८७तमं पृष्ठम् ।
२. द्रष्टव्यं ३७८तमं पृष्ठम् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org