________________
अधिकार: )
व्याख्या-विवरण- विवेचनसमन्विता
जननैकस्वभावतां विहाय ततोऽनेकं भवति, अनेककार्यजनने च नाचित्रमेकत्वम्, (८४) तद्भावेऽपि कार्त्स्न्येनैकेन तद्ग्रहात् तदपरावसायग्रहणप्रसङ्गः, तस्य तज्जननस्वतत्त्व
३८०
જ બાબા
સ્તયોરેક્ય'મિત્યાવિલક્ષળો રોષઃ, નાનેાન્તવાનિ:। ત તવિત્યાન્ન-તચેત્યાદ્રિ । તસ્યएकान्तवादिनो यस्मादचित्रमेवैकम् एकान्तैकरूपम् । यदि नामैवं ततः किमित्याह-न चानेककार्यजननैकस्वभावतां विहाय ततः - एकस्मात् इह प्रक्रमे, अधिकृतैकस्वभावात्, अनेकं भवति एकापरविज्ञानादि । यदि नामैवं ततः किमित्याह- अनेककार्यजनने चं नाचित्रमेकत्वम्, अनेकगर्भैकत्वस्य सर्वथैकत्वविरोधात् ॥
I
I
दोषान्तरमाह तद्भावेऽपीत्यादिना । तद्भावेऽपि - अचित्रैकस्वभावेऽपि कात्स्र्त्स्न्येन - सामस्त्येन एकेन प्रमात्रा तद्ग्रहात् - अधिकृतस्वभावग्रहात् तदपरावसायग्रहणप्रसङ्गः, तस्मात् एकस्मात् प्रमातुरपरे, प्रक्रमात् प्रमातार एव, तदपरे तेषामवसायाः - ज्ञानानि तेषां ग्रहणम्-अवगमस्तत्प्रसङ्गः * અનેકાંતરશ્મિ .
<$=
નહીં, કારણ કે અમે તો જુદા સ્વભાવથી જ જુદા જુદા વિજ્ઞાનની ઉત્પત્તિ માનીએ છીએ – આમ, બધાનું નિમિત્ત જુદું જુદું હોવાથી, તે જ્ઞાનોની ઐક્યતાનું આપાદાન પણ અમારા મતે નથી જ થતું... પ્રશ્ન ઃ તો તે આપાદાન એકાંતવાદીમતે શી રીતે થાય છે ?
ઉત્તર ઃ કારણ કે એકાંતવાદીમતે તો વસ્તુ એકસ્વભાવી-અચિત્ર છે અને તે એકસ્વભાવી વસ્તુથી અનેક કાર્યો ત્યારે જ થઈ શકે, કે જ્યારે તેનો સ્વભાવ અનેકકાર્યજનન રૂપ હોય, અર્થાત્ એક જ સ્વભાવથી તે અનેક કાર્યો કરતી હોય, બાકી જો એવો સ્વભાવ ન હોય, તો તેનાથી અનેક કાર્યો ન થઈ શકે ← આ રીતે એકાંતવાદીમતે, વસ્તુ એક જ સ્વભાવથી ચૈત્રવિજ્ઞાન-મૈત્રવિજ્ઞાન વગેરે અનેક કાર્યો કરતી હોવાથી – તે બધા કાર્યોનું નિમિત્ત એક થઈ જતાં - તેઓનો અભેદ થવાની આપત્તિ આવશે.
વળી એ રીતે, અનેક કાર્યોને ઉત્પન્ન કરવામાં, તે વસ્તુનું સર્વદા એકત્વ તો નહીં જ ઘટે, કારણ કે તે એકસ્વભાવતા ચૈત્રજ્ઞાન, મૈત્રજ્ઞાન વગેરે અનેકકાર્યજનનતાથી ગર્ભિત છે... આ અનેકાર્યજનનતાનો તો સર્વથા એકત્વ સાથે વિરોધ છે. ફલતઃ તેનું કથંચિદ્ જ એકત્વ સિદ્ધ થશે, સર્વથા નહીં. એટલે તેનો અચિત્ર=એકસ્વભાવ ન માની શકાય.
Jain Education International
* અચિત્રૈકવભાવ માનવામાં દોષપરંપરા
(૮૪) ‘તુતુ દુર્ગન:’ ન્યાયથી, વસ્તુને કદાચ અચિત્રૈકસ્વભાવી માની પણ લો, તો પણ એક જ પ્રમાતા દ્વારા, સંપૂર્ણપણે તે વસ્તુસ્વભાવનો બોધ થઈ જવાથી – તે પ્રમાતા દ્વારા – બીજા પ્રમાતાનાં જ્ઞાનનો પણ બોધ થઈ જશે ! અર્થાત્ ઘટને દેખવાથી, ચૈત્રને મૈત્રનાં જ્ઞાનનો પણ ખ્યાલ આવી જશે !! એકાંતવાદી : અરે ! તમે શું વાત કરો છો ? એવું તો વળી શી રીતે ?
૧. ‘વા' કૃતિ દ્દ-પાટ: I
For Personal & Private Use Only
www.jainelibrary.org