________________
५३५ अनेकान्तजयपताका
(તૃતી: इति 'स्वलक्षणदर्शनाहितवासनाकृतविप्लवरूपा सर्व एव विकल्पाः' इति वचनमात्रમેવ છે
(१९६) तत्प्रतिबद्धजन्मत्वासिद्धेश्च । तथाहि-कस्तेषां वस्तुना प्रतिबन्ध इति वाच्यम् । न तादात्म्यम्, तद्देशादिभेदात् अनभ्युपगमाच्च । न तदुत्पत्तिः, तदसरूपत्वात्
- વ્યારા ... .......... करणैकस्वभावत्वादेकस्य' इत्यपि वक्तुं शक्यत्वात् । इत्यनन्तरोदिता कल्पना प्रत्युक्तेति क्रियायोगः । इति-एवं 'स्वलक्षणदर्शनाहितवासनाकृतविप्लवरूपाः सर्व एव विकल्पाः' इति वचनमात्रमेव, अभिप्रेतार्थशून्यत्वादिति गर्भः ॥
इहैवोपपत्त्यन्तरमाह-तत्प्रतिबद्धजन्मत्वासिद्धेश्च-वस्तुप्रतिबद्धजन्मत्वासिद्धेश्च, विकल्पानामिति प्रक्रमः । तथाहीत्युपप्रदर्शने । कस्तेषाम्-अधिकृतविकल्पानां वस्तुना सह प्रतिबन्ध इति वाच्यम् । न तादात्म्यं प्रतिबन्धः, तद्देशादिभेदात्-वस्तुदेशादिभेदात् । 'आदि'शब्दात्
અનેકાંતરશ્મિ
... કરવાનો એકસ્વભાવ છે” - અને આવું સિદ્ધ થવાથી તો, વિશ્વના તમામ પદાર્થો તે એક કારણથી જ થઈ જશે, તે સિવાય બીજા કોઈ કારણની જરૂર જ નહીં રહે... એટલે તો “ઘટનું કારણ માટી, પટનું કારણ તંતુ, વૃક્ષનું કારણ બીજ” એ બધી કારણવ્યવસ્થાઓ વિલુપ્ત થઈ જશે.
નિષ્કર્ષ તેથી અનુભવનો અનેકશક્તિને સહકાર કરવાનો એકસ્વભાવ પણ માની શકાય નહીં. ફલતઃ તે શક્તિઓ દ્વારા વિકલ્પની ઉત્પત્તિ અઘટિત જ રહેશે...
તેથી તમે જે કહ્યું હતું કે - “સ્વલક્ષણદર્શનથી આહિત એવી વાસના દ્વારા કરાયેલા વિપ્લવરૂપ જ બધા વિકલ્પો છે” - તે કથન પણ માત્ર બોલવા પૂરતું સાબિત થાય છે... બાકી ખરેખર તો પૂર્વોક્ત રીતે, સ્વલક્ષણદર્શન દ્વારા વાસના-શક્તિમાં આધાન (=અતિશયનું આધાન-સહકારીભાવ), વાસના દ્વારા વિકલ્પોની ઉત્પત્તિ વિગેરે કશું જ ઘટતું નથી.
ને વિકલ્પોત્પત્તિની વસ્તુમૂલતાનો નિરાસ - ' (૧૯૬) વળી, તમે જે કહ્યું હતું કે - “નિત્ય-અનિત્યાદિ દરેક વિકલ્પોની ઉત્પત્તિ વસ્તુમૂલક છે, અર્થાત્ વસ્તુથી જ તેઓની ઉત્પત્તિ થાય છે... - તે વાત પણ સિદ્ધ નથી. તે આ રીતે – પહેલા તો એ કહો કે, વસ્તુ અને વિકલ્પનો કયો પ્રતિબંધ-સંબંધ છે, (૧) તાદાભ્ય, કે (૨) તદુત્પત્તિ?
(૧) તાદામ્ય તો ન માની શકાય, કારણ કે વિકલ્પ અને વસ્તુમાં દેશાદિનો ભેદ છે. જુઓ - વિકલ્પ એ અંદર રહે છે, જ્યારે વસ્તુ બહાર રહે છે... જે કાળે વિકલ્પ ઉત્પન્ન થાય, તે કાળે તો વસ્તુ નષ્ટ થૈઈ જાય છે... વિકલ્પનો સ્વભાવ ચેતનરૂપ છે, જયારે વસ્તુનો સ્વભાવ તો જડરૂપ છે. -
પ્રથમક્ષણે વસ્તુ, દ્વિતીયક્ષણે નિર્વિકલ્પ અને તૃતીયક્ષણે વિકલ્પ... ફલતઃ વિકલ્પકાળે વસ્તુનો નાશ સ્પષ્ટ
જ છે...
૨. દ્રષ્ટચું ૬૦૨તાં પૃષ્ઠ
૨. ‘તદેશમેરા' રૂતિ ૫-પ4િ:
રૂ. 9ચતાં ૧૦૨તમં પૃષ્ઠ 7
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org