________________
ધિર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
५३४
–૭ नीलं कदाचित् रसादिविज्ञानजन्मसहकारितां प्रतिपद्यते, तत्तत्त्वविरोधादिति ॥
(१९५) अनेन अनेकशक्तिसहकार्येकस्वभावत्वकल्पना प्रत्युक्ता, अनेकगर्भस्य तस्यैकत्वायोगात्, अतिप्रसङ्गात्, निबन्धनव्यवस्थाऽभावात्, विश्वस्यैकनिबन्धनतापत्तेः । - વ્યારહ્યા છે
........................... यस्मान्नीलविज्ञानजन्मसहकारिस्वभावं नीलं कदाचित् रसादिविज्ञानजन्मसहकारितां प्रतिपद्यते । किं न प्रतिपद्यत इत्याह-तत्तत्त्वविरोधात् तस्य-नीलस्य नीलविज्ञानजन्मसहकारिस्वभावत्वं तत्त्वं तद्विरोधादिति ।।
अनेनानेकशक्तिसहकार्येकस्वभावत्वकल्पना प्रत्युक्ता । कथमित्याह-अनेकगर्भस्य तस्य-अधिकृतस्वभावस्य एकत्वायोगात् । अनेकगर्भश्चानेकशक्तिसहकार्येकस्वभाव इति परिभावनीयम्, योगेऽप्यतिप्रसङ्गात् सर्वस्य सर्वसहकारिकल्पनया । ततश्च निबन्धनव्यवस्थाऽभावात् 'नेदमस्य कारणम्' इति । व्यवस्थाऽभावे च विश्वस्यैकनिबन्धनतापत्तेः 'अनेककार्य
- અનેકાંતરશ્મિ .... જેમ નીલ પદાર્થનો, નીલવિજ્ઞાનની ઉત્પત્તિમાં જ સહકાર કરવાનો સ્વભાવ હોવાથી, તે કદી રસવિજ્ઞાનની ઉત્પત્તિમાં સહકાર ન કરે, નહીં તો તેમાં નીલવિજ્ઞાનજનકસહકારિસ્વભાવ ન રહે, તેમ અનુભવ પણ એકાંત એકસ્વભાવી હોઈ માત્ર અનિત્યવિકલ્પશક્તિને જ સહકાર કરે, નિત્યવિકલ્પશક્તિને નહીં...
ફલતઃ અનુભવનો સહકાર બીજી શક્તિઓને ન મળવાથી, તેઓ દ્વારા નિત્યાદિ વિકલ્પોની ઉત્પત્તિ નહીં થઈ શકે.
' (૧૯૫) બૌદ્ધઃ અનુભવનો એક એવો સ્વભાવ માનીએ કે જે સ્વભાવને આશ્રયીને તે દરેક શક્તિઓને સહકાર કરે... પછી તો વાંધો નહીં ને?
સ્યાદાદીઃ પણ ઉપરોક્ત કથનથી, તમારી આ વાત પણ અયુક્ત ઠરે છે, કારણ કે તેવું માનવામાં તેના સ્વભાવનું એકાંત એકત્વ નહીં રહે... આશય એ કે, જે સ્વભાવ અનેક શક્તિને સહકાર કરે, તે સ્વભાવ એકાંત એકરૂપ ન જ હોઈ શકે, અર્થાત્ અનેકશક્તિસહકારીસ્વભાવ અનેકરૂપ=ચિત્રરૂપ જ હોય...
કદાચ તે અનુભવનો, અનેકશક્તિને સહકાર કરવાનો કોઈ એક સ્વભાવ માનશો, તો તો અતિપ્રસંગ એ આવશે કે, સંપૂર્ણ વિશ્વ એકકારણમૂલક જ થઈ જતાં “આ આનું કારણ છે” એવી કારણવ્યવસ્થા જ અસિદ્ધ થશે...
ભાવ એ કે, જેમ તમે કહો છો કે “તે અનુભવનો અનેકશક્તિને સહકાર કરવાનો એકસ્વભાવ છે' - તેમ કોઈ એમ પણ કહેશે કે - “કોઈ એક કારણનો જ અનેક કાર્યને ઉત્પન્ન
- ૧. 'નિવશ્વનાપ:' રૂતિ વ-પાઠ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org