________________
अनेकान्तजयपताका
( તૃતીયઃ
शक्तिसहकारित्वविरोधात्, एकस्वभावत्वात् तस्य चानित्याद्यन्यतमविकल्पशक्तिसहकारित्वतत्त्वात्, अन्यथा तदेकस्वभावत्वासिद्धेः, एकान्तैकस्वभावत्वे च कथमस्य नित्यादिविकल्पशक्तिसहकारिभाव इति चिन्त्यम् । न हि नीलविज्ञानजन्मसहकारिस्वभावं
*વ્યાછા ફ્
५३३ <
कुत इत्याह-तदनुभवस्य - प्रस्तुतस्वलक्षणानुभवस्य अनेकशक्तिसहकारित्वविरोधात् । विरोधश्च एकस्वभावत्वात् । तस्य च - एकस्य स्वभावस्य अनित्याद्यन्यतमविकल्पशक्तिसहकारित्वतत्त्वात् सहकारित्वस्वभावत्वात्, अन्यथा - एवमनभ्युपगमे तदेकस्वभावत्वासिद्धेः, तस्य अनुभवस्यैकस्वभावत्वासिद्धेः, चित्रशक्तिसहकारिभावेन । एकान्तैकस्वभावत्वे च कथमस्य अनुभवस्य नित्यादिविकल्पशक्तिसहकारिभाव इति चिन्त्यम् । नैव अनित्यादिविकल्पशक्तिं विहाय सहकारिभाव इत्यर्थः । अमुमेवार्थं निदर्शनेनाह न हीत्यादिना । न .... અનેકાંતરશ્મિ ...
બને. ફલતઃ અનિત્યાદિ વિભિન્ન વિકલ્પોની ઉત્પત્તિ અઘટિત જ હોવાથી, પૂર્વોક્ત દોષ (=વિકલ્પોત્પત્તિનો અસંભવ) તદવસ્થ જ રહે...
બૌદ્ધ : જુદી જુદી શક્તિઓ, અનુભવનો સહકાર મેળવી જુદા જુદા અનિત્યાદિ વિકલ્પો ન બનાવે ?
સ્યાદ્વાદી : ના, કારણ કે એક જ નિરંશ અનુભવ, અનેક શક્તિઓનો સહકારી બને એમાં સ્પષ્ટ વિરોધ છે... (પૂર્વે શક્તિ એકસ્વભાવી લઈને દોષ આપ્યા, હવે અનુભવ એકસ્વભાવી લઈને દોષ આપે છે...)
બૌદ્ધ : પણ એમાં કારણ ?
સ્યાદ્વાદી : કારણ એ જ કે, નિરંશ અનુભવને તમે એકાંત એકસ્વભાવી માનો છો, એટલે (૧) અનિત્યવિકલ્પજનક શક્તિને સહકા૨ ક૨વાનો સ્વભાવ, (૨) નિત્યવિકલ્પજનક શક્તિને સહકાર કરવાનો સ્વભાવ... એમ જુદી જુદી શક્તિને આશ્રયીને જુદા જુદા સહકાર કરવાના સ્વભાવો માની શકાય નહીં, તે બધામાંથી કોઈ એક જ સ્વભાવ માનવો પડે...
ધારો કે તમે અનિત્યવિકલ્પજનક શક્તિને સહકાર કરવાનો સ્વભાવ માનો, તો તે અનુભવમાં નિત્યવિકલ્પજનક શક્તિને સહકાર કરવાનો સ્વભાવ ન મનાય, નહીંતર - જો તેમાં બીજો સ્વભાવ પણ માનશો - તો તેના અનેક સ્વભાવો સિદ્ધ થતાં, તેના એકાંત એકસ્વભાવની હાનિ થશે...
અને જો તેને એકાંત એકસ્વભાવી જ માનશો, તો તે અનુભવમાં માત્ર અનિત્યવિકલ્પજનક શક્તિને જ સહકાર કરવાનો સ્વભાવ રહેશે, એટલે તો તે અનુભવ માત્ર અનિત્યવિકલ્પશક્તિને જ સહકાર કરશે, તે સિવાયની બીજી શક્તિઓને નહીં....
૧. ‘ભાવત્વાર્ટ્ વા તક્ષ્ય' કૃતિ -પાન: ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org