SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता योगादिति प्रपञ्चितमेतदन्यत्र, नैह प्रतन्यते । इति परमते सहकारार्थासिद्धेरशोभनस्तदुपन्यास इति परिचिन्त्यतामेतत् ॥ ( १९४) भिन्नविकल्पसम्भवाभावोऽपि न्यायतस्तदवस्थ एव, तदनुभवस्यानेक व्याख्या द्वयवैचित्र्यापादनेन हेतुना अयोगात् । तथाहि - " नाचित्रात् स्वभावद्वयाच्चित्रद्वयभाव:, भवन्नपि द्वयभावोऽचित्रादेकस्वभावतया तुल्य एव स्यात्" इति प्रपञ्चितमेतदन्यत्र - अनेकान्तसिद्धौ, नेह प्रतन्यते । इति-एवं च परमते सहकारार्थासिद्धेः कारणात् अशोभनस्तदुपन्यासःसहकार्युपन्यास इंति परिचिन्त्यतामेतत् ॥ I भिन्नविकल्पसम्भवाभावोऽपि निमित्तान्तराभावेन पूर्वोक्तो न्यायतः तदवस्थ एव । * અનેકાંતરશ્મિ સ્યાદ્વાદી ઃ આ વાત પણ યુક્ત નથી, કારણ કે બંને કાર્યોમાં જુદો જુદો સ્વભાવ ત્યારે જ આવી શકે, કે જ્યારે તે બંનેનાં કારણોમાં પણ વિચિત્ર સ્વભાવ હોય... જુઓ → કારણરૂપ રૂપ-આલોકના અચિત્ર (જુદા નહીં પણ, સંમાન એવા) બે સ્વભાવથી, કાર્યરૂપ રૂપ-આલોકનાં ચિત્ર (–જુદા જુદા) સ્વભાવ ન થઈ શકે.. (અર્થાત્ અચિત્રથી ચિત્ર સ્વભાવ ન થઈ શકે.) ५३२ તેનાથી કદાચ બે કાર્ય થાય, તો પણ તે બે કાર્યો એકસ્વભાવી હોઈ તુલ્ય જ ગણાશે, કારણ કે તે બંને કાર્યો અચિત્રસ્વભાવી કારણથી જન્ય છે... <$0– એટલે કાર્યોના ચિત્રસ્વભાવ માટે, કા૨ણોનો પણ ચિત્રસ્વભાવ માનવો જ રહ્યો, પણ તેવું તો તમે માનતાં નથી. તેથી બંને કાર્ય અને કારણને સમાન માનવાની આપત્તિ તદવસ્થ જ રહેશે... આ વિષયનો વિસ્તાર અમે “અનેકાંતસિદ્ધિ” નામના ગ્રંથમાં કર્યો હોવાથી, ત્યાંથી વિગત જાણી લેવી... અહીં વધુ વિસ્તારથી સર્યું... સાર + નિષ્કર્ષ ઃ આમ, અનેક દ્વારા એક કાર્યની ઉત્પત્તિ અસંભવિત હોવાથી, સહકારનો બીજો અર્થ પણ ઘટતો નથી... ફલતઃ બૌદ્ધમતે સહકારનો અર્થ જ સિદ્ધ નથી, તેથી તમારે સહકારીનો ઉપન્યાસ કરવો બિલકુલ શોભન નથી... (અર્થાત્ આલયગત શક્તિ તે સહકારીરૂપ અનુભવની અપેક્ષા રાખી વિકલ્પોને ઉત્પન્ન કરે, એ વાત બિલકુલ સંગત નથી.) એટલે માનસ કે આલયગત એકે શક્તિ દ્વારા વિકલ્પની ઉત્પત્તિ માની શકાય નહીં. આ રીતે શક્તિના બંને વિકલ્પો પ્રમાણે, વિકલ્પની અનુત્પત્તિ બતાવી... એમ બધું ધ્યાનથી સમજવું.. ૨. ‘તેન’ કૃત્યધિ -પાન: ।૨. ‘માવોઽમવન્નત્તિ' કૃતિ -પા: । રૂ. ‘વં પ૬૦' કૃતિ દ્દ-પાઇ: । વં વિન્ત્ય॰' કૃતિ -પાટ: I ૬. ‘પૂર્વોત્તન્યાયત૰’ રૂતિ -પાઇ: । * બૌદ્ધમતે વિકલ્પની અનુત્પત્તિ તદવસ્થ (૧૯૪) શક્તિ સિવાય બીજું તો કોઈ એવું નિમિત્ત નથી, કે જેનાથી વિકલ્પોની ઉત્પત્તિ શક્ય Jain Education International For Personal & Private Use Only ૪. ‘તિ www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy