________________
મધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
५३६ तदनन्तराभावाच्च । (१९७) पारम्पर्येण तत्तदुत्पत्तिरिति चेत्, न, विहितोत्तरत्वात्, तत्तद्भावेऽपि तन्निमित्तत्वाविशेषात् नित्यादिविकल्पेभ्योऽपि तनिश्चितिसिद्धेः वस्तुन
-
ચહ્યા છે.
........
*
कालस्वभावादिग्रहः । अनभ्युपगमाच्च । न हि परेणापि वस्तुविकल्पयोस्तादात्म्यमभ्युपगम्यते । न तदुत्पत्तिः प्रतिबन्धः, विकल्पानां वस्तुना । कुत इत्याह-तदसरूपत्वात्-वस्त्वसरूपत्वाद् विकल्पानाम् । उपपत्त्यन्तरमाह-तदनन्तराभावाच्च-वस्त्वनन्तराभावाच्च कारणादिति । पारम्पर्येण-स्वलक्षणज्ञानव्यवधानेन तत्तदुत्पत्तिः तस्मात्-वस्तुनो विकल्पोत्पत्तिः । इति चेत्, एतदाशङ्क्याह-न, विहितोत्तरत्वात् परदर्शने निमित्तान्तराभावेन विहितोत्तरमेतत् 'कथं वा निर्विकल्पकत्वेनाभिन्नाद् भिन्नविकल्पसम्भवः' इत्यादिना ग्रन्थेन । इतश्चैतन्न-तत्तद्भावेऽपि-वस्तुनो विकल्पभावेऽपि तन्निमित्तत्वाविशेषात्-वस्तुनिमित्तत्वाविशेषात् नित्यादिविकल्पेभ्योऽपि सकाशात् तन्निश्चितिसिद्धेः-वस्तुनिश्चितिसिद्धेः कारणात् । किमित्याह
અનેકાંતરશ્મિ આમ, દેશ-કાળાદિનો ભેદ હોવાથી, તે બેનું તાદાત્મ માની શકાય નહીં અને ખરેખર તો તમે પણ તે બેનું તાદાભ્ય માનતાં નથી...
(૨) તદુત્પત્તિ પણ ન માની શકાય, કારણ કે જો વસ્તુથી વિકલ્પની ઉત્પત્તિ થતી હોત, તો વિકલ્પમાં વસ્તુનાં સ્વરૂપ-આકાર દેખાવા જોઈએ... પણ દેખાતો તો નથી, તો પછી વિકલ્પની ઉત્પત્તિ વસ્તુથી શી રીતે મનાય ?
વળી, વસ્તુથી જ ઉત્પત્તિ થતી હોત, તો વસ્તુની અનંતરક્ષણે જ તેની ઉત્પત્તિ થઈ જાત, જે થતી નથી... (પહેલા વસ્તુ, પછી નિર્વિકલ્પ, તે પછી વિકલ્પ.. એવું બૌદ્ધો માને છે.) એટલે તદુત્પત્તિ પણ ન માની શકાય...
(૧૯૭) બૌદ્ધઃ વસ્તુથી નિર્વિકલ્પ અને નિર્વિકલ્પથી સવિકલ્પ - આમ, વિકલ્પની ઉત્પત્તિ પરંપરાએ તો વસ્તુમૂલક જ થઈ ને? (એ રીતે તદુત્પત્તિ સંબંધ છે.)
સ્યાદ્વાદીઃ આનો ઉત્તર પણ અમે આપી જ દીધો છે, અર્થાત્ “નિર્વિકલ્પ જેવા જ માનસજ્ઞાનથી, વિજાતીય વિભિન્ન વિકલ્પોની ઉત્પત્તિ શી રીતે થઈ શકે ? આલયગત શક્તિથી પણ નહીં... ઈત્યાદિ - ગ્રંથથી અમે બધું સ્પષ્ટ જણાવ્યું છે કે, તમારા મતે એવું કોઈ નિમિત્ત જ ઘટતું નથી, કે જેના આધારે વિકલ્પની ઉત્પત્તિ સંભવિત બને... માટે પરંપરાએ પણ તદુત્પત્તિ અઘટિત જ છે... | ‘તુગતુ ટુર્નઃ ન્યાયથી કદાચ વસ્તુથી વિકલ્પની ઉત્પત્તિ માની લેશો, તો પણ મોટી આપત્તિ એ આવશે કે, નિત્યાદિ વિકલ્પોથી પણ વસ્તુનો નિશ્ચય સિદ્ધ થશે, કારણ કે વસ્તુમૂલક હોવાથી,
* બૌદ્ધો વિકલ્પાંશ સામાન્યાકાર માને છે, સ્વલક્ષણાકાર નહીં...
૨. ‘ધાનને' રૂતિ -પાd:.
૨. દ્રષ્ટચું પ૨તમ પૃષ્ઠમ્ | રૂ. ‘રૂત્યાન્શિન' રૂતિ ૩-પાઠ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org