________________
५३७
अनेकान्तजयपताका
(તૃતીય
स्तथात्वप्रसङ्गात्, अनेकान्तापत्तेरिति । (१९८) न च न नित्यादिविकल्पानामपि तत्प्रतिबन्धः, तेषामपि तद्भेदप्रसवाभ्युपगमात्, 'नान्येषाम्, तद्भेदप्रसवे सत्यपि' इत्याधुपन्यासात् । तद्भेदप्रसवश्चार्थभेदादुत्पादः । स चानित्यादिविकल्पानामिवामीषां तत इति तत् कथं न तेभ्यस्तन्निश्चितिः ? ॥
વ્યા वस्तुनस्तथात्वप्रसङ्गात्-नित्यत्वादिप्रसङ्गात् अनेकान्तापत्तेरिति, न नैतदेवमिति क्रिया । न चेत्यादि । न च न नित्यादिविकल्पानामपि तत्प्रतिबन्धः-वस्तुप्रतिबन्धः, किन्तु प्रतिबन्ध एव । कुत इत्याह-तेषामपि-नित्यादिविकल्पानां तद्भेदप्रसवाभ्युपगमात्-वस्तुभेदप्रसवाभ्युपगमात् । अभ्युपगमश्च 'नान्येषां तद्भेदप्रसवे सत्यपि' इत्याधुपन्यासात् प्राक् । तद्भेदप्रसवश्च कः? उच्यते-अर्थभेदादुत्पादः, स्वलक्षणादित्यर्थः । स चेत्यादि । स च अनित्यादिविकल्पानामिवामीषां-नित्यादिविकल्पानां तत इति-वस्तुनः तत्-तस्मात् कथं न तेभ्यःनित्यादिविकल्पेभ्यः तनिश्चितिः-वस्तुनिश्चितिरिति ? ।।
· અનેકાંતરશ્મિ છે
કાંતરશ્મિ
ક જેમ અનિત્યાદિવિકલ્પોથી વસ્તુનો નિશ્ચય થાય, તેમ નિત્યાદિવિકલ્પોથી પણ વસ્તુનો નિશ્ચય થશે. (વસ્તુમૂલક તો તેઓ પણ છે જ..)
બૌદ્ધ તો ભલે ને નિત્યાદિવિકલ્પોથી પણ વસ્તુનિશ્ચય થાય?”
સ્યાદ્વાદી: અરે ! તો તો એક જ વસ્તુનો નિત્યાદિવિકલ્પોથી નિત્યરૂપે અને અનિત્યાદિવિકલ્પોથી અનિત્યરૂપે – એમ નિત્યાનિત્યરૂપે નિશ્ચય થશે અને તેથી તો અનેકાંતવાદની આપત્તિ આવશે ! જે તમને બિલકુલ ઈષ્ટ નથી, એટલે વસ્તુ દ્વારા કોઈપણ વિકલ્પની ઉત્પત્તિ માની શકાય નહીં....
(૧૯૮) બૌદ્ધ : માત્ર અનિત્યાદિવિકલ્પો જ વસ્તુપ્રતિબદ્ધ છે, નિત્યાદિવિકલ્પો નહીં.. એટલે નિત્યાદિ વિકલ્પોથી વસ્તુનો નિશ્ચય થઈ શકશે નહીં...
સ્યાદ્વાદી: અરે ! ભૂલી ગયા ! તમે તો નિત્યાદિવિકલ્પોની ઉત્પત્તિ પણ વસ્તુમૂલક માની છે. જુઓ, પૂર્વપક્ષમાં તમે જ કહ્યું હતું કે “વસ્તુ વિશે નિત્યાદિવિકલ્પોને અવિસંવાદ નથી, કારણ કે તેઓ, વસ્તુભેદથી જન્ય હોવા છતાં પણ, યથાર્દષ્ટનો પરિત્યાગ કરી..” – તે કથનમાં “વસ્તુભેદથી જન્ય' નો અર્થ એ જ કે, વસ્તુથી વિકલ્પની ઉત્પત્તિ થવી...
એ રીતે વસ્તુથી ઉત્પત્તિ તો, અનિત્યવિકલ્પની જેમ નિત્યવિકલ્પની પણ થાય છે જ... તો પછી તેઓથી પણ વસ્તુનો નિશ્ચય કેમ ન થાય ?
* નિત્યાદિવિકલ્પોથી નિશ્ચય થાય તો વસ્તુને નિત્ય માનવી પડે, જે બૌદ્ધ માટે ઘણી મોટી આપત્તિ છે... તે દૂર કરવા જ બૌદ્ધ તર્કો આપે છે, જેનું ગ્રંથકારશ્રી નિરાકરણ કરી રહ્યા છે...
૨. ‘સ વેનિત્યા' કૃતિ -પઢિ:
રૂ. ૧૦૨તમ પૃષ્ઠમ્ |
૪. ‘સ વેરિત્યાદ્રિ
૨. દ્રષ્ટä ૧૦૨તમ પૃષ્ઠમ્ ! વિત્પના' રૂતિ ટુ-પ4િ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org