________________
३०३ अनेकान्तजयपताका
(તૃતીય पुनरसौ भवतोऽभिप्रेतः ? विकल्पद्वयायुगपद्भाव इति चेत्, का खल्वन्यथा युक्ति-बाधेति कथनीयम् । तथाऽननुभव एवेति चेत्, सोऽविकल्पकद्वयेऽपि तुल्य एवेत्युक्तम् । न च » વ્યાક્યા છે
, पृथग्जनप्रज्ञाविषय इत्यर्थः । य इत्यादि । योऽभिप्रायो युक्तिबाधितः-युक्तिविरहितः न स स इति-नासौ तदभिप्रायः, अर्थयाथात्म्यमधिकृत्येति प्रक्रमः । इति चेत्, एतदाशङ्क्याह-कः पुनरसौ-अभिप्रायो भवतोऽभिप्रेतः ? विकल्पेत्यादि । विकल्पद्वयायुगपद्भावोऽभिप्रायः 'अस्थानमेतत्' इत्यादि सूत्रै । इति चेत्, एतदाशङ्क्याह-का खल्वन्यथा विकल्पद्वय
અનેકાંતરશ્મિ ... બૌદ્ધ આપણને તેમનો અભિપ્રાય ભલે ન જણાય, પણ સીધી વાત છે, કે જે અભિપ્રાય યુક્તિબાધિત હોય, તે તો આપ્તનો નથી જ હોવાનો.
સ્યાદ્વાદી: પણ આપ્તગત એવો કયો અભિપ્રાય તમે માનો છો, કે જે યુક્તિથી બાધિત ન હોય
?
બૌદ્ધઃ “બે વિકલ્પ યુગપદ્ નથી હોતા” – એવો જ આપ્તનો યુક્તિ અબાધિત અભિપ્રાય છે.
સ્યાદ્વાદી: પણ “વિકલ્પ યુગપદ્ પણ થાય” – એવો આપ્તનો અભિપ્રાય હોવામાં પણ ક્યાં કોઈ યુક્તિબાધા છે?
બૌદ્ધ : કેમ નહીં? અવશ્ય છે, કારણ કે “વિકલ્પો યુગપદ્ થતાં નથી” એવો જ અનુભવ થાય છે અને આ અનુભવ જ વિકલ્પની સહવૃત્તિતામાં બાધક છે.
સ્યાદ્વાદીઃ એવો અનુભવ તો અવિકલ્પ અંગે પણ સમાન જ છે, કારણ કે “અવિકલ્પો યુગપ થતાં નથી” – એવો પણ અનુભવ થાય છે જ અને આવો અનુભવ તો અવિકલ્પની સહવૃત્તિતામાં પણ બાધક બને જ.
બૌદ્ધઃ અવિકલ્પનો યુગપરૂપે શું ખરેખર અનુભવ નથી થતો?
સ્યાદ્વાદીઃ હા, ખરેખર નથી થતો, કારણ કે આનો ઉત્તર “આ બધા જ્ઞાન જો અત્યંતભિન્ન હોય, તો “બધાનો અવગમ યુગપ થાય છે' એવો બોધ કોનાથી થશે? તે જ જ્ઞાનથી, કે કોઈ અન્યજ્ઞાનથી?...” ઇત્યાદિ ગ્રંથથી, અમે પહેલા જ કહી ગંયા...
જ અહીં ગ્રંથનાં ફકરાનો શબ્દાર્થ આ રીતે બેસાડવો -
બૌદ્ધ : આપ્તવચનપ્રવૃત્તિ અભિપ્રાયિકી હોય છે - જેમ તેમ નહીં.... એટલે “સ્થાનક્ષેતન્...” વચન પણ આભિપ્રાયિક છે...
સ્યાદ્વાદીઃ કોણ તેનો અભિપ્રાય જાણે છે? (તેમનો અભિપ્રાય વિકલ્પદ્રયના નિષેધનો? કે અવિકલ્પદ્રયના નિષેધનો?).
બૌદ્ધ ઃ જે યુક્તિબાધિત હોય તે અભિપ્રાય તે વચનનો નથી...
१. 'तथाऽननुभवत एवेति' इति क-पाठः, पूर्वमुद्रिते तु 'तथानुभवः' इति पाठः । २. प्रेक्ष्यतां २९२तम पृष्ठम् । રૂ. પ્રેક્ષ્યતાં ૨૧૪તમ પૃષ્ઠમ્ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org