________________
व्याख्या-विवरण-विवेचनसमन्विता
३०२ निश्चयायोगात्, विनेयानुगुण्यतोऽन्यथाऽपि तद्वचनप्रवृत्तेः । (३५) साऽभिप्रायिक्येवेति चेत्, कस्तस्याभिप्राय इति क एतद् वेद ? यो युक्तिबाधितो न स स इति चेत्, कः
- રહ્યા
.... उपचयमाह भावेऽपीत्यादिना । भावेऽपि बाधकवचनस्य "पञ्च बाह्यविज्ञानानि भिक्षवः ! युगपदुत्पद्यन्ते'' इत्यादेः । किमित्याह-तदर्थनिश्चयायोगात् अविकल्पज्ञानानां युगपद् भावस्तदर्थस्तन्निश्चयायोगात् । अयोगश्च विनेयानुगुण्यतः-शिष्यानुगुण्येन, अन्यथाऽपि-श्रौतं शब्दार्थं विहायापि तद्वचनप्रवृत्तेः-आप्तवचनप्रवृत्तेः ब्राह्मणमृतजायाऽमृतवंचनवत् । सेत्यादि । सातद्वचनप्रवृत्तिः आभिप्रायिक्येव अभिप्रायेण निर्वृत्ता आभिप्रायिकी, अभिप्रायस्तथार्थदर्शनम् । इति चेत्, एतदाशङ्क्याह-कस्तस्य-आप्तस्य अभिप्रायः ? अर्थयाथात्म्यमधिकृत्य किमविकल्पयोगपद्यमेव उत विकल्पयोगपद्यमिति ? क एतद् वेद-एतज्जानाति ? ह्यसौ
- અનેકાંતરશ્મિ જ બૌદ્ધ કેમ નથી મળતું? બુદ્ધે જ કહ્યું છે કે - પન્ન વાવિજ્ઞાનાનિ મિક્ષવ: ! યુ કુદ્યન્તકહે ભિક્ષુઓ ! બાહ્ય પાંચ વિજ્ઞાનો એકી સાથે ઉત્પન્ન થાય છે...” – આમ, બાધકવચન હાજર જ છે.
સ્યાદ્વાદી: પણ તે બાધકવચનનો “અવિકલ્પ યુગપદ્ ઉત્પન્ન થઈ શકે” – આવો જ અર્થ છે – એવો નિશ્ચય થઈ શક્તો નથી, કારણ કે આ વચન તો દેશનારૂપ છે અને દેશના તો – મૂળ શબ્દાર્થને છોડીને – શ્રોતાને અનુસારે બીજા અર્થપરક પણ હોઈ શકે છે. જેમ કે – એક બ્રાહ્મણને પોતાની પત્ની પર ગાઢ રાગ હતો... એકવાર તે મરી ગઈ... છતાં પણ, બ્રાહ્મણને એકાએક આઘાત ન લાગી જાય એ માટે “હજી જીવે છે એવો ઉપદેશ અપાયો – આ પ્રમાણે “પર્શ...” એ વચનની પ્રવૃત્તિ, શ્રોતાને અનુસાર, અન્ય અર્થપરક પણ હોઈ શકે... ફલતઃ “સ્થાનમેતત્...” વાક્ય દ્વારા, યુગપરૂપે અવિકલ્પનો પણ નિષેધ થશે જ...
- બુદ્ધવચનથી અવિકલ્પના પણ યુગપનિષેધની શક્યતા (૩૫) બૌદ્ધ : જેવો પદાર્થ દેખાય તેવો અભિપ્રાય પ્રવર્તે છે અને આવા અભિપ્રાયપૂર્વક આપ્તવચનની પ્રવૃત્તિ થાય છે... પ્રસ્તુતમાં પદાર્થને આશ્રયીને, યુગપરૂપે અવિકલ્પનો જ અભિપ્રાય પ્રવર્તે છે, વિકલ્પનો નહીં... ફલતઃ “સ્થાન..” એ અભિપ્રાયપૂર્વક વચનપ્રવૃત્તિથી, યુગપરૂપે અવિકલ્પનો નહીં, પણ વિકલ્પનો જ નિષેધ થશે.
સ્યાદ્વાદી: પણ પદાર્થને આશ્રયીને, આપ્તનો અભિપ્રાય “(૧) અવિકલ્પની યુગપત્તારૂપે પ્રવર્તે છે, કે (૨) વિકલ્પની યુગપત્તારૂપે...” એ તો આપણા જેવા છદ્મસ્થ પ્રમાતા શી રીતે જણી શકે?
છે અને તેવું ન જણાય, તો આપણે શી રીતે કહી શકીએ કે, “આપ્તના અભિપ્રાયમાં અવિકલ્પ યુગપરૂપે જણાય છે, માટે “અસ્થાન...” દ્વારા વિકલ્પનો જ યુગપદૂરૂપે નિષેધ થશે.
૨. ‘વવનાત્' રૂતિ -પાઠ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org