________________
३०१ अनेकान्तजयपताका
(તૃતીયઃ अन्यथा यत्र पञ्च न तत्र द्वे इत्यतिकौशलमाप्तस्य, त्र्यादीनामपि प्रतिषेधापत्तेः ॥
(३४) स्यादेतदलमनेन वाग्जालेन, सविकल्पे नोत्पद्यते इति वचनात् । न, अत्र प्रमाणाभावात्, तद्विवक्षाया अत्यक्षत्वात्, बाधकवचनाभावात्, भावेऽपि तदर्थ
જ થાક્યા . एषः, किन्त्वस्थानप्रयास एव । कुत इत्याह-द्वयोरुपलक्षणत्वात् पञ्चादीनाम् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-उपलक्षणत्वानभ्युपगमे यत्र पञ्च न तत्र द्वे इत्यतिकौशलमाप्तस्य इत्युपहासवचनम् । अत एवाह-त्र्यादीनामपि प्रतिषेधापत्तेः कारणात् ।। .
स्यादेतदलमनेन वाग्जालेन-अनन्तरोदितेन, सविकल्पे नोत्पद्येते द्वे चित्ते युगपदिति वचनार्थात् कारणात्, अलमनेन । एतदाशङ्क्याह-न, अत्र-वचनार्थे, प्रमाणाभावात् । अभावश्च तद्विवक्षायाः-आप्तविवक्षाया अत्यक्षत्वात् । अतीत्याक्षम्-इन्द्रियं वर्तत इत्यत्यक्षा तद्भावस्तस्मात्, परोक्षत्वादित्यर्थः । अत्यक्षाऽपि वचनान्तरावसेया भविष्यतीत्याह-बाधकवचनाभावात् । अविकल्पयोगपद्याभिधायि बाधकं वचनम्, अत्र न च तदस्तीति गर्भः ।
અનેકાંતરશ્મિ .. જો તેમ ન માનો તો “બે ન હોય' એમ કહેનાર તમારા આખે ૩-૪-૫નો નિષેધ ન કર્યો, એવું તે તેમની અકુશલતા જ પ્રગટ કરનારું થશે...
આશય એ છે કે, પાંચમાં બે આવી જ જાય છે, જેની પાસે કરોડ રૂપિયા હોય, તેની પાસે હજાર રૂપિયા તો સુતરાં કહેવાય જ... તેથી બે અવિકલ્પનું યુગપદ્ નિષેધક વાક્ય, પાંચ અવિકલ્પનો પણ યુગપદૂ નિષેધ કરશે જ... આમ, આપ્તવચનનો કેવો પણ અર્થ કરવાથી તમારા મતે અસંગતિ ઊભી જ રહે છે, તેથી સવિકલ્પ-નિર્વિકલ્પની સહવૃત્તિતા માનવી બિલકુલ યોગ્ય નથી.
(૩૪) બૌદ્ધ: તમે કહેલ વાજાળથી સર્યું... પૂર્વોક્ત અર્થમાં દોષ આવે છે, તો આપ્તવચનનો અમે આવો અર્થ કરીશું – “સવિકલ્પ બે જ્ઞાન યુગપદુ ન થાય હવે તો કોઈ જ દોષ નહીં રહે ને ?
સ્યાદ્વાદી: પણ આપ્તવચનનો આવો જ અર્થ થાય - એમાં કોઈ પ્રમાણ નથી. કારણ કે આપ્તની વિવફા તો અતીન્દ્રિય છે, અર્થાત્ આ વચનથી આપ્તને શું કહેવાની ઇચ્છા છે - તેવું ઇન્દ્રિય દ્વારા જાણી શકાય નહીં... ફલતઃ આપ્તને યુગપતરૂપે સવિકલ્પનો જ નિષેધ કરવો છે, અવિકલ્પનો નહીં - એવું નિશ્ચિત થઈ શકે નહીં.
બૌદ્ધ: પણ એવું બાંધકવચન મળી જાય કે – “અવિકલ્પ તો યુગપદુ પણ થઈ શકે છે” તો પછી તો પ્રસ્તુતવાક્યથી, માત્ર સવિકલ્પનો જ યુગપરૂપે નિષેધ માનશો ને?
સ્યાદાદી પણ તેવું બાધકવચન મળતું જ નથી.
તે વચન, કે જે અવિકલ્પનો યુગપરૂપે ન થવામાં બાધક હોય, અર્થાત્ અવિકલ્પની યુગપતરૂપતા બતાવતો હોય.
૨. ‘તદેવાદ' તિ -પાઠ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org