________________
ધિર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
રૂ૦૦
(३३) न चाविकल्पकेनेति, पञ्चानां प्ररूपणात् । न चात एव न द्वे, छलमात्रत्वात् । न चेहैव न्याय्यो भरः, अस्थानप्रयासत्वात् । न च नास्थानप्रयासः, द्वयोरुपलक्षणत्वात्,
» ચાડ્યા ... मत्पक्षे? । इति चेत्, एतदाशङ्क्याह-रसादिगतचित्तस्यापि प्रमातुः रूपदर्शनाभ्युपगमात् । अभ्युपगमश्च 'अतीताद्यर्थगतविकल्पेनापि इन्द्रियज्ञानतो रूपादिग्रहणसिद्धेः' इति वचनात् । न चाविकल्पके नेति द्वे चित्ते युगपदुत्पद्येयातामिति । कुत इत्याह-पञ्चानां प्ररूपणात् ‘स हि वंशादिवादयितू रूपं पश्यति' इत्यादिना ग्रन्थेन । न चात एव पञ्चप्ररूपणादेव न द्वे । कुत इत्याह-छलमात्रत्वात्, यत्र पञ्च तत्र द्वे अपि भवत इति कृत्वा । न चेहैव, प्रक्रमाच्छलादौ, न्याय्यो भरः तथाविधास्थारूपः । कुत इत्याह-अस्थानप्रयासत्वात् । न च नास्थानप्रयास
અનેકાંતરશ્મિ બૌદ્ધઃ ક્યારે? કેવી રીતે?
સ્યાદ્વાદીઃ તમે જ કહ્યું હતું કે - “જે પ્રમાતાને, (૧) વિકલ્પ કોઈ ભૂતકાલીન પદાર્થનો ચાલતો હોય, તે પ્રમાતાને તે જ વખતે (૨) ઇન્દ્રિયજ્ઞાનરૂપ નિર્વિકલ્પસંવેદન દ્વારા રૂપાદિનું ગ્રહણ સિદ્ધ જ છે”- આ કથનથી, અતીતાર્થવિષયક સવિકલ્પ અને વર્તમાનાર્થવિષયક નિર્વિકલ્પ - એમ ભિન્નવિષયક બંને જ્ઞાનને તમે યુગપદુ માન્યા છે.
(૩૩) બૌદ્ધ તો આવો અર્થ કરીશું કે – “અવિકલ્પ બે જ્ઞાન યુગપદ્ ન થાય.”
સ્યાદ્વાદી: પણ તમે તો અવિકલ્પજ્ઞાનને પણ યુગપદ્ માનો છો, કારણ કે તમે જ કહ્યું હતું કે - “એક જ વ્યક્તિ (૧) વાંસળી વગાડનારનું રૂપ પણ જુએ છે, (૨) શબ્દ પણ સાંભળે છે, (૩) ગંધ પણ સુંઘે છે, (૪) રસ પણ આસ્વાદે છે, અને (૫) સ્પર્શ પણ કરે છે - આ કથનથી, તમે પાંચ અવિકલ્પ જ્ઞાનને યુગપદુ માન્યા છે.
બૌદ્ધઃ યુગપ૬ પાંચ અવિકલ્પ માનીએ તો વાંધો શું? કારણ કે આખે તો બે અવિકલ્પનો જ યુગપતુ નિષેધ કર્યો છે, પાંચનો નહિ.
સ્યાદ્વાદીઃ અરે ! આ તો તમે જબરૂં છલ કરો છો ! જયાં પાંચ હોય ત્યાં તો બે સુતરાં આવે છે, તેથી ‘બે અવિકલ્પનો યુગપદ્ નિષેધ' પાંચ અવિકલ્પ અંગે પણ લાગુ પડશે જ. અને આ રીતે આવા છલમાં વિશ્વાસ રાખવો તે જરાય ઉચિત નથી, કારણ કે, આવો (પાંચ હોય પણ બે ન હોય તેવો અર્થ કરવાનો) પ્રયાસ ઉચિત જ નથી. કારણ કે બે ન હોય એમ કહેવાથી, ઉપલક્ષણથી પાંચ ન હોય તેમ સમજી જ લેવાનું છે...
ષડ્રવિજ્ઞાનમાંથી પાંચ અવિકલ્પ છે અને છઠ્ઠું સવિકલ્પ છે, કારણ કે છઠ્ઠામાં મન દ્વારા વિચારણા (વિકલ્પ)
થાય છે.
૧. પ્રેક્ષ્યતાં ર૬૦તમ પૃષ્ઠમ્ ! ૨. ૨૮રતમ99તેન .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org