SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) विकल्पयोरसदंशानुवेधतश्चित्ततैव युक्ता ॥ ( ३६ ) न च तत्स्वसंविदो वस्तुत्वेनायमनपराधः, तत्तद्व्यतिरिक्तेतरविकल्प व्याख्या - विवरण - विवेचनसमन्विता શું વ્યાવ્યા युगपद्भावे युक्तिबाधेति एतत् कथनीयम् । तथा विकल्पद्वययौगपद्येन अनुभव एव युक्तिबाधा । इति चेत्, एतदाशङ्क्याह-सोऽविकल्पद्वयेऽपि यौगपद्येनाननुभवस्तुल्य एवेत्युक्तं प्राक् ‘किञ्च कुतोऽयममीषामत्यन्तभेदे युगपत् सर्वानुभव इत्यवगमः' इत्यादिना सूत्रेण । उपचयमाह न चेत्यादिना । न च विकल्पयोः असदंशानुवेधतः कारणात् अविद्यमानप्रतिभासित्वाभ्युपगमेन चित्ततैव युक्ता, यदसत्प्रतिभासि तदसदेवेति भावनीयम् ॥ पराभिप्रायमाह न चेत्यादिना । न च तत्स्वसंविदः - विकल्पस्य स्वसंविदो वस्तुत्वेन हेतुना अयम्- असदंशानुवेधतश्चित्तताऽयोगलक्षण: अनपराधः - अदोषो । न च कुत इत्याहૐ અનેકાંતરશ્મિ . નિષ્કર્ષ ઃ તેથી ‘અર્થાનમે...' એ આપ્તવચન સાથે, સવિકલ્પ-નિર્વિકલ્પની સહવૃત્તિતાનો સ્પષ્ટ વિરોધ છે, માટે ષવિજ્ઞાન કે સવિકલ્પ-નિર્વિકલ્પ જ્ઞાનને યુગપદ્ માની શકાય નહીં. * બૌદ્ધમતે સવિકલ્પ જ્ઞાનની ચિત્તતા અસંભવિત બૌદ્ધો વિકલ્પનો વિષય ‘સામાન્યાકાર’ માને છે, આ સામાન્યાકાર વાસ્તવમાં છે જ નહીં, માત્ર બુદ્ધિકલ્પિત છે – આ પ્રમાણે બૌદ્ધો, અવિદ્યમાન એવા સામાન્યાકારના પ્રતિભાસીરૂપે વિકલ્પનો સ્વીકાર કરે છે... ३०४ પણ, વિષયનો આકાર જ્ઞાનમાં આવતો હોવાથી - અસસ્તુના અસદંશ=અસદાકા૨નો અનુવેધ થતાં - વિકલ્પની તો ચિત્તતા જ નહીં રહે, કારણ કે સ્પષ્ટ વાત છે કે, દરેક જ્ઞાન માત્ર સસ્તુનો જ પ્રતિભાસ કરે છે, અસસ્તુનો પ્રતિભાસ કરનાર જ્ઞાન તો ખરેખર અસદ્ જ છે, અર્થાત્ છે જ નહીં. <$ આશય : બૌદ્ધ કહે છે - ‘ઞસ્થાન...’માં બે ‘ચિત્ત’નો નિષેધ છે, તેથી સ્યાદ્વાદી કહે છે ઃ વિકલ્પ એ ચિત્ત જ નથી તો ‘અહ્વાન...’નો અભિપ્રાય બે વિકલ્પનો નિષેધ શી રીતે હોઈ શકે ? સ્યાદ્વાદી : તો કયો અભિપ્રાય તમે માનો છો ? બૌદ્ધો : બે વિકલ્પોનો અભાવ... સ્યાદ્વાદી : તેનાથી વિરુદ્ધ (બે વિકલ્પનો ભાવ) માનવામાં યુક્તિબાધા શું ? (૩૬) બૌદ્ધ ઃ વિકલ્પનો વિષય ભલે અસત્ હોય, પણ તેની સ્વસંવિક્ તો વાસ્તવિક હોવાથી, ‘અસદંશના જોડાણથી તેની ચિત્તતા નહીં રહે’ - એવું નહીં બને. ૨. 'તત: સ્વસંવિો' કૃતિ -પાટઃ । Jain Education International બૌદ્ધો : બે વિકલ્પ સાથે થતાં હોય તેવો અનુભવ નથી થતો... સ્યાદ્વાદી : તેમ તો બે અવિકલ્પ સાથે થતા હોય તેવો અનુભવ પણ નથી થતો – જે અમે સિદ્ધ કરી ગયા છીએ અને તો ‘પ્રસ્થાનમેતત્’નો અભિપ્રાય બે અવિકલ્પનો યુગપદ્ અભાવ છે, તેવું પણ કહી જ શકાશે... २. समीक्ष्यतां २९२तमं पृष्ठम् । રૂ. ‘ન વા કૃતિ -પાઇ: For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy