________________
३०५
अनेकान्तजयपताका
(તૃતીય: दोषापत्तेः, अन्यथा तदयोगादिति यत्किञ्चिदेतत् ॥
(३७) अतः सामान्येनैवोभयचित्तप्रतिषेधोपपत्तेः, आप्तवचनप्रामाण्यात्, तथा
तत्तद्व्यतिरिक्तेतरविकल्पदोषापत्तेः-तस्याः-स्वसंविदस्तद्व्यतिरिक्तेतरविकल्पदोषापत्तेःअसदंशव्यतिरिक्ताव्यतिरिक्तविकल्पदोषप्रसङ्गात् । सा हि स्वसंविदसदंशाद् विकल्पानुवेधकाद् व्यतिरिक्ता वा स्यादव्यतिरिक्ता वा । व्यतिरिक्तत्वे तस्येति सङ्गायोगः । अव्यतिरिक्तत्वे तस्यापि वस्तुता, स्वसंविदो वा अवस्तुतेत्यादि । अन्यथा-एवमनभ्युपगमे तदयोगात्-तत्स्वसंविदोऽयोगात् । तथाहि-यदि सा ततो न व्यतिरिक्ता नाप्यव्यतिरिक्ता न विकल्प एवेति, कुतस्तत्स्वसंविदित्यालोचनीयम् । इति-एवं यत्किञ्चित्-असारमेतत् यदुत 'तत्स्वसंविदो વસ્તુત્વેનાથમનપરાંધ:' રૂતિ |
अपान्तरालपूर्वपक्षमधिकृत्योपसंहारमाह अत इत्यादिना । अत:-अस्मात् कारणात् सामान्येनैवोभयचित्तप्रतिषेधोपपत्तेः, प्रक्रमादधिकृतसूत्रे 'अस्थानमेतत्' इत्यादौ सविकल्पा
- અનેકાંતરશ્મિ છે (આશયઃ બધા જ્ઞાનો સ્વરૂપના સંવેદનની અપેક્ષાએ અભ્રાન્ત જ છે, એટલે વિકલ્પમાં પણ જે “સ્વસંવેદન' રૂપ સ્વરૂપ છે, તે વાસ્તવિક જ છે (બાહ્યાર્થસંવેદન રૂપ સ્વરૂપ નહીં) અને એટલે તેની ચિત્તતા માનવામાં કોઈ બાધ નથી...)
સ્યાદ્વાદી: પરંતુ આ પણ અયુક્ત છે, કારણ કે તે સ્વસંવિદ્ વિકલ્પના અસદંશથી (૧) ભિન્ન છે, કે (૨) અભિન્ન ? (૧) ભિન્ન માનશો, તો વિંધ્ય-હિમાલયની જેમ સ્વસંવિદ્રનો અસદંશાનુવિદ્ધ વિકલ્પ સાથે સંબંધ જ નહીં ઘટે, અને (૨) અભિન્ન માનશો, તો સ્વસંવિથી અભિન્ન થતાં – અસદંશ પણ વાસ્તવિક બની જશે, અથવા તો – અસદંશથી અભિન્ન થતાં – સ્વસંવિદ્ પણ અવાસ્તવિક બનશે.
બૌદ્ધ પણ અસદંશથી સ્વસંવિધૂને અમે ભિન્ન પણ નથી માનતા ને અભિન્ન પણ નથી માનતા.
સ્યાદ્વાદીઃ તો તો એ વિકલ્પ જ નહીં રહે, અને તો પછી સ્વસંવિદ્ શી રીતે રહેશે? એટલે તમે જે કહ્યું કે “તે સ્વસંવિદ્ વસ્તુ હોવાથી આ દોષ નથી” – તે અસાર છે.
* સામાન્ય-વિશેષરૂપતાસાધક સંવેદનસિદ્ધિનો ઉપસંહાર * (૩૭) તેથી “બે જ્ઞાન યુગપદૂ નથી થતાં” – એ આપ્તવચનથી, સામાન્યથી જ બે ચિત્તની સહવૃત્તિતાનો નિષેધ થાય છે.... અર્થાતુ, સવિકલ્પ કે અવિકલ્પ, બે ચિત્તનો નિષેધ થાય છે... એટલે (૧) બે સવિકલ્પ યુગપદ્ ન થાય, (૨) બે અવિકલ્પ યુગપ૬ ન થાય, (૩) સવિકલ્પ-અવિકલ્પ યુગપદ્ ન થાય.
આમ, આપ્તવચનના પ્રામાણ્યથી, એકકાળે તો માત્ર એક જ જ્ઞાન માનવું જોઈએ. અને
१. असदंशेत्यादेराभ्य दोषापत्तेः इति पर्यन्तकोऽधिकः पाठः क-प्रतौ। २. 'सयोङ्गायोगः' इति क-पाठः। ३. प्रेक्ष्यतां ३०४तम पृष्ठम्। ४. समीक्ष्यतां २९९तमं पृष्ठम् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org