SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३०६ ऽनुभवभावतः सिद्धमिन्द्रियद्वारानुसार्येव विज्ञानमाविष्टाभिलापम् 'अहिरहिः' इत्येवમારિ ! __ (३८) न चेदं नेन्द्रियनिमित्तम्, तद्भावभावित्वानुविधानात्, अन्धादेरनुत्पत्तेः । જ વ્યરહ્યા विकल्पोभयचित्तप्रतिषेधोपपत्तेः । किमित्याह-आप्तवचनप्रामाण्यात् कारणात्, तथाऽनुभवभावतः-एकचित्तरूपत्वेनानुभवभावतः सिद्धं-प्रतिष्ठितम् । किमित्याह-इन्द्रियद्वारानुसार्येव विज्ञानम् ईहादिक्रमेण आविष्टाभिलापम् 'अरिहरहिः' इत्येवमादि । 'आदि'शब्दात् तदन्यैवंविधपरिग्रहस्तदपि सिद्धमित्यर्थः । इहैवोपचयमभिधातुमाह-न चेत्यादि । न च इदं नेन्द्रियनिमित्तम् । किं तर्हि ? इन्द्रियनिमित्तमेव । कुत इत्याह-तद्भावभावित्वानुविधानात्-इन्द्रियभावभावित्वानुकरणात् । तदेवाह ... અનેકાંતરશ્મિ .... અનુભવ પણ એક જ્ઞાનનો જ થાય છે. નિષ્કર્ષઃ તેથી (૧) ઇન્દ્રિયાનુસારી=ઇન્દ્રિયના કારણે થતું, (૨) આવિષ્ટાભિલાપ=શબ્દથી મિશ્રિતરૂપે થનાર, (૩) યોજક=“સાપ-સાપ' એવા શબ્દોને જોડનાર, (૪) દર્શક=અર્થને બતાવનાર, (૫) ધારાવાહી ઈહા-અવાયાદિ ક્રમે થનાર, (૬) વ્યવહારબીજ=સાપ વગેરેના વ્યવહારનું કારણ એવું સર્પવિષયક મતિજ્ઞાન સિદ્ધ થાય છે, આવા બીજા પણ જ્ઞાનો સમજવા - આ બધા જ્ઞાનો, અવગ્રહ અંશને લઈને સામાન્યાકારરૂપ ને ઈહા અંશને લઈને વિશેષાકારરૂપ - આમ, સામાન્યવિશેષાકારરૂપ હોવાથી, આ જ્ઞાનો દ્વારા વસ્તુની સામાન્ય-વિશેષરૂપતા નિબંધ સિદ્ધ થશે. - પ્રસ્તુત સંવેદનની ઇન્દ્રિયાનુસારિતા (૩૮) પ્રશ્ન : ઉપરોક્ત આવિષ્ટાભિલાપ સંવેદન, શું ઇન્દ્રિયના કારણે થાય છે? ઉત્તરઃ હા, કારણ કે (૧) ઇન્દ્રિય હોય તો જ તે જ્ઞાન થાય છે, અને (૨) ઇન્દ્રિય ન હોય તો તાદેશ જ્ઞાન પણ નથી થતું, જેમ કે અંધને... આમ, અન્વય-વ્યતિરેકથી સિદ્ધ થાય છે કે, તે જ્ઞાન ઇન્દ્રિયનિમિત્તક જ છે. જ ફલતઃ “એક જ વખતે સામાન્યાકારરૂપ અવિકલ્પ અને વિશેષાકારરૂપ સવિકલ્પ બંને સાથે થતાં હોવાથી - ભ્રમના કારણે એક જ જ્ઞાન સામાન્ય-વિશેષાકાર લાગે છે, પણ ખરેખર તેવું એક સંવેદન છે જ નહીં. માટે તે સંવેદનથી વસ્તુની સામાન્ય-વિશેષતારૂપતા સિદ્ધ નહીં થાય” - તે બધું કથન પરાસ્ત થાય છે. છે હવે, આ સંવેદનના (ઈન્દ્રિયાનુસારિતાદિ) કેટલાક અંશને લઈને, પૂર્વપક્ષી પ્રસ્તુતસંવેદનનું ખંડન કરવા દલીલો કરશે, પણ ગ્રંથકારશ્રી સચોટ નિરાકરણ કરશે અને સાથે તે અંશોનું સુંદર સ્વરૂપ પણ બતાવશે... અંધને ચક્ષુરિન્દ્રિય નથી, માટે રૂપજ્ઞાન નથી થતું, બધિરને શ્રોત્રેન્દ્રિય નથી, માટે શબ્દજ્ઞાન નથી – આમ દરેકમાં, ઇન્દ્રિયવ્યાપારના અભાવે જ્ઞાનનો અભાવ સમજવો. १. समीक्ष्यतां २४६-२४७तमे पृष्ठे । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy