________________
३०७ अनेकान्तजयपताका
(તૃતીયા इन्द्रियादविकल्पजन्म, तत इदमिति तदनुत्पत्तिरिति चेत्, न, आद्यविद्युत्सम्पातादौ तद्भावेऽपि तदभावात् । स मानसाभावतोऽभावो नाक्षव्यापाराभावत इत्यतोऽदोष इति જ વ્યથ્યિ
અને अन्धादेरनुत्पत्तेः । 'आदि'शब्दादव्यांपतेन्द्रियग्रहः । इन्द्रियादित्यादि । इन्द्रियात् सकाशात् अविकल्पजन्म-अविकल्पोत्पादः ततः-अविकल्पात् इदं-विज्ञानमाविष्टाभिलापम् इति-एवं तदनुत्पत्तिः-अन्धादेविवक्षितविज्ञानानुत्पत्तिः । इति चेत्, एतदाशङ्क्याह-न, आद्यविद्युत्सम्पातादौ, 'आदि'शब्दात् तदन्याद्भुतदर्शनग्रहः, तद्भावेऽपि-इन्द्रियादविकल्पजन्मभावेऽपि तदभावात्-आविष्टाभिलापविज्ञानाभावात् । स मानसाभावतः-स्वविषयानन्तरविषयसहकारी........................................ અનેકાંતરશ્મિ ...... ..
... - ઇન્દ્રિયનિમિત્ત અંગે બૌદ્ધાશંકાનો નિરાસ બૌદ્ધ ઇન્દ્રિયથી અવિકલ્પજ્ઞાન થાય અને અવિકલ્પથી તે આવિષ્ટાભિલાપરૂપ સંવેદન થાય - આવો કાર્ય-કારણભાવ હોવાથી, સવિકલ્પનો અન્વય-વ્યતિરેક, ઇન્દ્રિય સાથે નહીં, પણ અવિકલ્પ સાથે છે અને અવિકલ્પ ન હોવાથી જ, અંધાદિને આવિષ્ટાભિલાપરૂપ સંવેદન નથી થતું. ફલતઃ સશબ્દક સંવેદન, અવિકલ્પાનુસારી છે, ઇન્દ્રિયાનુસારી નહીં.
સ્યાદ્વાદીઃ અવિકલ્પની કારણતા વ્યભિચરિત છે, કારણ કે જ્યારે પહેલી વિજળી પડે, ત્યારે ઇન્દ્રિયથી અવિકલ્પની ઉત્પત્તિ થવા છતાં પણ – તે અવિકલ્પરૂપ કારણ હોવા છતાં પણ - આવિષ્ટાભિલાપરૂપ વિજ્ઞાન ક્યાં થાય છે? તો પછી સવિકલ્પ સંવેદનના કારણ તરીકે “અવિકલ્પને શી રીતે માની શકાય ?
બોદ્ધ ત્યાં ઇન્દ્રિયવ્યાપાર ન હોવાથી સવિકલ્પજ્ઞાન નથી થયું તેમ નથી, પણ “માનસ' ન હોવાથી જ સશબ્દજ્ઞાન નથી થયું.
તાત્પર્ય એ છે કે, સશબ્દજ્ઞાનનું કારણ “માનસ' છે. આ માનસનું (૧) ઉપાદાનકારણ ઇન્દ્રિયજ્ઞાન છે, અને (૨) સહકારી કારણ સ્વલક્ષણરૂપ વિષય છે... તેથી (૧) ઇન્દ્રિયજ્ઞાનરૂપ ઉપાદાન
વ્યભિચારના બે પ્રકાર છે : (૧) અન્વય, અને (૨) વ્યતિરેક... (१) कारणसत्त्वेऽपि कार्यस्य असत्त्वम् - रासभसत्त्वेऽपि घटस्य असत्त्वम् । (२) कारणासत्त्वेऽपि कार्यस्य सत्त्वम् - रासभासत्त्वेऽपि घटस्य सत्त्वम् । પ્રસ્તુતમાં પ્રથમ વ્યભિચાર લેવો, કારણ કે અવિકલ્પ હોવા છતાં પણ, સવિકલ્પરૂપ કાર્ય નથી થતું.
આંખ ખુલ્લી હોય ને અચાનક વીજળીનો ઝબકારો થાય, ત્યારે અવિકલ્પ થાય, પણ તે ધ્યાનથી ન જોયું હોવાથી વિકલ્પ ન થાય...
ક ખરેખર તો અહીં ઇન્દ્રિયનો વ્યાપાર નથી, માટે જ વિકલ્પ નથી થતો, તેથી કારણ તરીકે ઈન્દ્રિયવ્યાપાર' માનવો જોઈએ... એવું જૈનમત સિદ્ધ કરવા માગે છે. (આશય : દિ: દિ: એવું જ્ઞાન ઇન્દ્રિયજન્ય છે, ઈન્દ્રિયથી અવિકલ્પ અને તેનાથી સવિકલ્પ એવું નહીં... પણ સવિકલ્પકાળે પણ ઇન્દ્રિયવ્યાપાર જોઈએ જ...)
રૂ. પૂર્વમુકિતે ત્વત્ર “ચાત'
૨. ‘મિતિ તતક્તનુ' તિ –પતિ:. ૨. ‘વ્યાવૃન્દ્રિય.' તિ -પાત: इति पाठस्याशुद्धिः, अत्र तु D-प्रतानुसारेण शुद्धिः कृता ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org