________________
ધાર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
३०८
न्द्रियज्ञानजनितमानसाभावेन अभावः, आविष्टाभिलापविज्ञानाभावः । नाक्षव्यापाराभावतःनेन्द्रियव्यापाराभावेन इत्यतः अस्मात् कारणात् अदोषः, 'आद्यविद्युत्सम्पातादौ तद्भावेऽपि तदभावात्' इत्ययमनपराधः । इति चेत्, एतदाशङ्क्याह-नात्र ‘स मानसाभावतः' इत्यादौ
વ્યારહ્યા છે.... કારણથી, અને (૨) ઇન્દ્રિયજ્ઞાનના સ્વલક્ષણરૂપ વિષય પછી થતાં સ્વલક્ષણરૂપ સહકારીથી “માનસ' જ્ઞાન ઉત્પન્ન થાય છે. | શબ્દાર્થ વિષય ઇન્દ્રિયજ્ઞાનના વિષયભૂત સ્વલક્ષણરૂપ વિષયની અનન્તર= દ્વિતીયક્ષણરૂપ સહકારીની સહાયતાથી, ઇન્દ્રિયજ્ઞાનરૂપ ઉપાદાનકારણ (=સમનત્તરપ્રત્યય) જે મનોવિજ્ઞાનને ઉત્પન્ન કરે છે, તેને “માનસ કહેવાય છે.
આશય એ છે કે, ઇન્દ્રિયજ્ઞાન, જે વિષયણથી ઉત્પન્ન થાય છે, તે જ વિષયની દ્વિતીયક્ષણ જેમાં વિષયરૂપે સહકારી કારણ હોય અને ઇન્દ્રિયજ્ઞાન જેમાં ઉપાદાનકારણ હોય, તે ઇન્દ્રિયજ્ઞાનાનન્તરભાવી જ્ઞાનને “માનસ' પ્રત્યક્ષ કહેવાય છે, જેને બૌદ્ધો પ્રત્યક્ષચતુષ્ટયમાં બીજા પ્રત્યક્ષ તરીકે સ્વીકારે છે.
સારાંશઃ આ માનસ પ્રત્યક્ષથી, આવિષ્ટાભિલાપરૂપ સંવેદન થાય છે, પણ પ્રસ્તુતમાં, વીજળી વખતે તેવું માનસ જ્ઞાન જ થતું નથી અને તેથી જ ત્યાં આવિષ્ટાભિલાપરૂપ સંવેદન નથી થતું, માટે ઇન્દ્રિયવ્યાપાર ન હોવાથી સશબ્દ સંવેદન નથી થયું - એમ નહીં કહી શકાય.
આ સ્વલક્ષણ તો ક્ષણિક હોવાથી બીજી ક્ષણે નષ્ટ થઈ જશે, ત્યારબાદ બીજું સ્વલક્ષણ ઉત્પન્ન થશે, જે માનસ'માં સહકારી કારણ છે.
* "तस्मादिन्द्रियविज्ञानानन्तरप्रत्ययोद्भवं । मनोऽन्यमेव गृह्णाति विषयन्नान्धदक ततः ॥" - प्रमाणवार्त्ति०३/ २४४ ॥ "स्वविषयानन्तरविषयसहकारिणेन्द्रियज्ञानेन समनन्तरप्रत्ययेन जनितं मनोविज्ञानं मानसम् ॥" - षड्दर्शनसमुच्चय टीका का० पृ.६२॥"स्वविषयानन्तरविषयसहकारिणेन्द्रियज्ञानेन समनन्तरप्रत्ययेन जनितं तन्मनोविज्ञानम्।" - न्यायबिन्दु १/९ ॥ "स्व आत्मीयो विषय इन्द्रियज्ञानस्य । तस्यानन्तरः न विद्यतेऽन्तरमस्येति । अन्तरं च व्यवधानं विशेषश्चोच्यते । ततश्चान्तरे प्रतिषिद्धे समानजातीयो द्वितीयक्षणभाव्युपादेयक्षण इन्द्रियविज्ञानविषयस्य गृह्यते । तथा च सतीन्द्रियज्ञानविषयक्षणादुत्तरक्षण एकसंतानान्तर्भूतो गृहीतः । स सहकारी यस्येन्द्रियविज्ञानस्य तत्तथोक्तम् ।" - धर्मोत्तरीयटीका ॥
પ્રત્યક્ષના ચાર પ્રકાર માને છે : (૧) ઇન્દ્રિયજ્ઞાન, (૨) માનસ, (૩) સ્વસંવેદન, અને (૪) યોગીજ્ઞાન... તેઓનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે :
(૧) જે જ્ઞાન ઇન્દ્રિયને આશ્રયીને થતું હોય તે.
(૨) પોતાની વિષયક્ષણની અનંતર વિષયણ જેની સહકારી છે, તેવા ઇન્દ્રિયજ્ઞાનરૂપ સમનન્તરપ્રત્યય વડે ઉત્પન્ન થયેલું મનોવિજ્ઞાન...
(૩) સર્વ ચિત્ત (=અર્થમાત્રગ્રાહી જ્ઞાન) અને ચૈત્ત (=વિશેષાવસ્થાગ્રાહી સુખાદિ)ના આત્મસંવેદનરૂપ જ્ઞાન... (૪) સપદાર્થની ભાવનાના પ્રકર્ષના પર્વતથી જન્મનારું જ્ઞાન...
- બૌદ્ધને એવું સાબિત કરવું છે કે, “માનસ' ન હોવાથી જ તે સશબ્દજ્ઞાન નથી થયું - આવું સાબિત કરવા પાછળ બૌદ્ધનો આશય એ છે કે, સશબ્દજ્ઞાનનો અન્વય-વ્યતિરેક “માનસ' સાથે જ સિદ્ધ થશે, ઇન્દ્રિય સાથે નહીં... ફલતઃ ઇન્દ્રિયો કારણ ન બનવાથી, તેની ઇન્દ્રિયાનુસારિતા નહીં રહે....
૨. પ્રેક્ષ્યતાં રૂ૦૭તમ પૃષ્ઠમ્ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org