SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ५५९ अनेकान्तजयपताका (તૃતીય देशेन विन्ध्येन सह संयुक्तं नभो 'हिमवन्'-'मन्दरादिभिरपि किं तेनैव आहोस्विदन्येनेति ? यदि तेनैव 'विन्ध्य'-'हिमवदा'दीनामेकत्रावस्थानप्रसङ्गः, निष्प्रदेशकाकाशसंयोगान्यथानुपपत्तेः । अथान्येन, आयातं तर्हि सदेशत्वमाकाशस्य ॥ - વ્યાહ્યા હતા सप्रदेशत्वाभ्युपगमात् जैनैः । यदा च सप्रदेशं नभस्तदा देश-कात्या॑भ्यां नियोगतोऽस्य वृत्तिः, उभयनिमित्तभावात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-निष्प्रदेशत्वे च नभसोऽनेकदोषप्रसङ्गात् । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहीत्युपप्रजदर्शने । येन देशेन 'विन्ध्ये 'न सह-पर्वतेन संयुक्तं नभो हिमवत् मन्दरा'दिभिरपि-पर्वतैः किं तेन एव-देशेन आहोस्विदन्येनेति ? । किञ्चातः ? उभयथाऽपि दोष इत्याह-यदि तेनैव ततो 'विन्ध्य'-'हिमवदा'दीनां पर्वतानामेकत्र देशेऽवस्थानप्रसङ्गः । कुत इत्याह-निष्प्रदेशं च तदेकाकाशं च तेन संयोगस्तदन्यथा ... અનેકાંતરશ્મિ .. માનવામાં પુષ્કળ દોષો આવે છે, એટલે) જૈનો વડે આકાશને “સપ્રદેશી-સાવયવ માનવામાં આવ્યો છે અને તેથી તેની બંને રીતે વૃત્તિ ઘટિત જ છે. પ્રશ્ન : કઈ રીતે ? ઉત્તરઃ કારણ કે સપ્રદેશી હોવાથી, (૧) તેની ઘટાદિમાં જુદા જુદા દેશથી પણ વૃત્તિ થાય, અને (૨) લોકાલોકરૂપ વિશ્વમાં સર્વપ્રદેશથી પણ વૃત્તિ થાય... એમ બંને રીતે આકાશની વૃત્તિ સંગત છે... (એટલે ગગનનું દૃષ્ટાંત લઈ સામાન્યની વૃત્તિતા અઘટિત છે...) - આકાશને નિષ્પદેશ માનવામાં અનેક દોષો : (૨૧૬) પૂર્વપક્ષ: પણ આકાશને સપ્રદેશી ન માનીએ તો? ઉત્તરપક્ષ તો તો અનેક દોષો આવશે. તે આ રીતે - આકાશ જે દેશથી “ વિષ્ણુ” પર્વત સાથે જોડાયેલું છે, (૧) તે જ દેશથી હિમવ-મેરુ આદિ પર્વતો સાથે જોડાયેલું છે, કે (૨) કોઈ બીજા દેશથી ? (૧) જો આકાશનો એક જ દેશથી બધા પર્વતો સાથે સંયોગ હોય, તો વિજ્ય-હિમવતુ-મેરુ આદિ તમામ પદાર્થોનું એક જ ઠેકાણે અવસ્થાન માનવું પડશે, કારણ કે વિષ્ણાદિ જો જુદા-જુદા પ્રદેશોમાં હોય, તો આકાશની સાથે, તેઓનો સંયોગ નહીં થાય... પ્રશ્નઃ તેમાં કારણ? ઉત્તર : કારણ એ કે, આકાશ તો નિuદેશી છે, અર્થાત્ જુદા જુદા પ્રદેશ વિનાનો છે, એટલે જુદા જુદા પ્રદેશમાં વિધ્યાદિ દ્વારા, પોતપોતાના પ્રદેશોથી આકાશની સાથે સંયોગ થવો અસંભવિત છે... ફલતઃ આકાશની સાથે સંયોગ માનવો હોય, તો વિસ્થાદિ તમામનું એકત્ર અવસ્થાન માનવું પડે... વાત લોક-આગમ વિરુદ્ધ છે... (૨) જો આકાશનો અલગ-અલગ દેશથી બધા પર્વતો સાથે સંયોગ માનશો, તો તો આકાશના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy