SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५५८ विरोधात् । नापि देशेन, सदेशत्वप्रसङ्गात् । ( २१५) न च गगनवद् व्यापित्वाद् वर्तत इति ब्रूम इत्यकलङ्कन्यायानुसारि चेतोहरं वचः, अविचारितरमणीयत्वात्, कात्य॑देशव्यतिरेकेण वृत्त्यदर्शनात् । उभयव्यतिरेकेण नभसो वृत्तिरिति चेत्, न, असिद्धत्वात्, नभसः सप्रदेशत्वाभ्युपगमात्, (२१६) निष्प्रदेशत्वे चानेकदोषप्रसङ्गात् । तथाहि-येन ......... ચાહ્યા सामान्यवृत्तेरिति । आनन्त्ये च सामान्यानामेकत्वविरोधात् न तावत् सर्वात्मनेति । नापि देशेन वर्तते, सामान्यं विशेषेष्विति प्रक्रमः, सदेशत्वप्रसङ्गात् सामान्यस्य । न च गगनवत् इति दृष्टान्तः, व्यापित्वात् कारणाद् वर्तत इति ब्रूम इत्यकलङ्कन्यायानुसारि चेतोहरं वचः । कुत इत्याह-अविचारितरमणीयत्वात् । एतदेवाह-कायंदेशव्यतिरेकेण वृत्त्यदर्शनात् लोके । उभयव्यतिरेकेण-कात्य॑देशोभयव्यतिरेकेण नभसः-आकाशस्य वृत्तिरिति चेद् भावेष्वाधेयादित्वेन । एतदाशङ्क्याह-न, असिद्धत्वात्, अधिकृतनभोवृत्तेः । असिद्धिश्च नभसः - અનેકાંતરશ્મિ સામાન્ય થઈ જતાં – અનંત સામાન્ય માનવા પડશે અને તેથી તો સામાન્યના એકાંત એકત્વનો સ્પષ્ટ વિરોધ થશે... તેથી પ્રથમ વિકલ્પ તો યુક્ત નથી... (૨) દેશથી વૃત્તિ માનવી પણ અસંગત છે, કારણ કે અલગ-અલગ વિશેષોમાં અલગ-અલગ દેશથી વૃત્તિ માનવામાં આવે તો સામાન્યને સપ્રદેશીસાવયવ માનવો પડશે. - અકલંકમતનો નિરાસ - (૨૧૫) પૂર્વપક્ષ : જેમ ગગન વ્યાપીને રહે છે, તેમ એક એવું પણ સામાન્ય વ્યાપીને રહે તો શું વાંધો? ઉત્તરપક્ષઃ અકલંકના ન્યાયનું અથવા અકલંક એવા ન્યાયનું અનુસરણ કરનાર, મનને હરનાર એવું આ વચન બિલકુલ યોગ્ય નથી, કારણ કે પહેલી વાત તો એ કે, કોઈપણ પદાર્થની વૃત્તિ બે જ પ્રકારે હોય છે : (૧) સંપૂર્ણપણે, કે (૨) એકદેશથી... અને સામાન્યની તો બંનેમાંથી એકે પ્રકારે વૃત્તિ ઘટતી નથી.. પૂર્વપક્ષઃ (૧) સંપૂર્ણપણે, કે (૨) એકદેશ વિના પણ આકાશની વૃત્તિ તો દેખાય જ છે ને? (તો તેની જેમ સામાન્યની વૃત્તિ પણ કેમ ન ઘટે ?) ઉત્તરપક્ષ : ના, અન્ય રીતે આકાશની વૃત્તિ અસિદ્ધ છે, કારણ કે (આકાશને નિuદેશી જ ધર્મ એ સંબંધ બને - એ ન્યાયભૂમિકાનો પ્રસિદ્ધ પદાર્થ છે. તેથી આકાશ અધિકરણ હોવાથી આકાશમાં અધિકરણતા આવે અને બધા પદાર્થો અધિકરણતાસંબંધથી અધિકરણતા આયિતા આકાશમાં રહે છે, તેમ આકાશ પણ આયતા સંબંધથી બધા પદાર્થોમાં રહે છે. આમ, | આશ7'પદઈ બીજી રીતે પણ આકાશની વૃત્તિતા તો સિદ્ધ જ છે ને ? ૨. 'ત્યન્ત ન્યાયાનુસારિ૦' તિ -પાઠ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy