SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ४८१ – ( તૃતીય: ऽप्युपलब्धेः स्पर्शात् तत्सत्त्वभेदप्रसङ्गात् रूपेऽप्यनुगमोपपत्तेः, अन्यथाऽनुभवविरोधात् । ( १५८ ) न चोभयसत्त्वस्य, तदेकत्वायोगात् इन्द्रियसङ्करप्रसङ्गात्, लोकविरोधापत्तेर अनेकान्तजयपताका આવ્યાછા * रूपविषयत्वेन अप्रतीतेः तत् सत्त्वस्य च रूपसत्त्वस्य च तत्त्वात्-रूपत्वात् । एवं न स्पर्शसत्त्वस्य असावाकार इति गम्यते । कुत इत्याह-चक्षुषाऽप्युपलब्धेः कारणात् । ततः किमित्याहस्पर्शात् सकाशात् तत्सत्त्वभेदप्रसङ्गात्-स्पर्शसत्त्वभेदप्रसङ्गात् । प्रसङ्गश्च रूपेऽप्यनुगमोपपत्तेः । इत्थं चैतदित्याह - अन्यथा - एवमनभ्युपगमे अनुभवविरोधात् । चक्षुषा तदुपलब्धिरित्यनुभवः । न चोभयसत्त्वस्य - रूप - स्पर्शसत्त्वस्य असावाकार इति प्रक्रमः । कुत इत्याहतदेकत्वायोगात् तस्य- -आकारस्यैकत्वायोगात्, उभयाव्यतिरेकेण योगेऽपि इन्द्रियसङ्करप्रस અનેકાંતરશ્મિ પ્રશ્ન ઃ પણ સ્પર્શેન્દ્રિયના વિષય તરીકે રૂપને ન માની શકાય ? ઉત્તર ઃ ના, કારણ કે સ્પર્શેન્દ્રિયનો વિષય રૂપ થતો હોય એવી પ્રતીતિ કદી થતી નથી, કારણ કે રૂપસત્ત્વ એટલે રૂપ અને રૂપનું કદી ત્વથી ગ્રહણ થતું જ નથી... તેથી રૂપસત્ત્વનો આકાર માનવામાં સ્પર્શેન્દ્રિય દ્વારા થતા બોધની અસંગતિ જ રહે. (૨) ઘટસત્ત્વથી અભિન્ન આકાર તરીકે સ્પર્શસત્ત્વનો આકાર પણ ન માની શકાય, કારણ કે તે ઘટસત્ત્વની ચક્ષુથી પણ ઉપલબ્ધિ થાય છે અને ચક્ષુનો વિષય તો માત્ર રૂપ જ છે... જો સ્પર્શસત્ત્વનો આકાર ચક્ષુરિન્દ્રિયગ્રાહ્ય માનવામાં આવે, તો તે સ્પર્શસત્ત્વનો રૂપમાં અનુગમ (=અંતર્ભાવ) માનવો પડશે, કારણ કે સ્પર્શસત્ત્વ જો રૂપસ્વરૂપ હોય, તો જ તે ચક્ષુરિન્દ્રિયથી ગ્રાહ્ય બની શકે... પ્રશ્ન ઃ પણ તેને ચક્ષુરિન્દ્રિયથી ગ્રાહ્ય માનવો જરૂરી છે ? ઉત્તર : હા, નહીંતર તો ‘ચક્ષુથી તેની (=ઘટસત્ત્વાભિન્ન સ્પર્શસત્ત્વની) ઉપલબ્ધિ થાય છે’ – એ અબાધિત અનુભવનો વિરોધ થશે (ચક્ષુથી ઘટસત્ત્વની ઉપલબ્ધિ થાય છે, તો અર્થાપત્તિથી તદભિન્ન સ્પર્શસત્ત્વની પણ ઉપલબ્ધિ માનવી જ રહી અને ચક્ષુથી સ્પર્શસત્ત્વની ઉપલબ્ધિ ત્યારે જ થાય કે જ્યારે તે રૂપસ્વરૂપ હોય...) આ રીતે તો તે રૂપસ્વભાવી બનવાથી, સ્પર્શથી સ્પર્શસત્ત્વનો ભેદ માનવાની આપત્તિ આવશે ! અહીં આવો અનુમાનપ્રયોગ થશે - “સ્પર્શસત્ત્વમ્, સ્પર્શવ્યતિરિત્તમ્, ચક્ષુરિન્દ્રિયપ્રાઘાત, રૂપવ’... પણ સ્પર્શથી સ્પર્શસત્ત્વનો ભેદ હોય તેવું તો કોઈને દેખાતું નથી અને કોઈને ઇષ્ટ પણ નથી... (૧૫૮) (૩) ઘટસત્ત્વથી અભિન્ન આકાર તરીકે રૂપસત્ત્વ + સ્પર્શસત્ત્વ ઉભયસત્ત્વનો Jain Education International * વિવરમ્ . 90. रूपेऽप्यनुगमोपपत्तेरिति । यदि हि स दृश्यमान आकारः स्पर्शसम्बन्धितयाऽभ्युपगतश्चक्षुरिन्द्रियग्राह्यः स्यात्, तदा तस्य रूपेऽपि अनुगमस्य तद्रूपतापत्तिः - लक्षणस्योपपत्तिः - घटना स्यात् । ततः स्पर्शात् सकाशात् सत्त्वस्य भेदः स्यात्, रूपस्वभावत्वात् स्पर्शसत्त्वस्येत्यर्थः । न चैतद् दृष्टमिष्टं वा ।। = For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy