________________
अधिकार: )
( १४९ ) अस्तु वा निर्विकल्पकमपि प्रत्यक्षम्, तत्रासाधारणमेव वस्तु प्रतिभासत इत्येतदयुक्तम्, न्यायानुभवविरोधात् । तत्प्रतिभासो हि निश्चयबलेन व्यवस्थाप्यते, अन्यथा तदयोगात्, भावतस्तेनैव तदनधिगतेः तथाऽनुभवाभावात्, एवमपि तत्कल्पनेऽति
* બાલ્યા ક
- विवरण - विवेचनसमन्विता
व्याख्या-1
ભાવના કરી લેવી... હવે આ પ્રસંગથી સર્યું.
પ્રજ્ઞેન ॥
इहैवोपचयमाह अस्तु वा इत्यादिना । अस्तु वा भवतु वा निर्विकल्पकमपि प्रत्यक्षं तत्र-निर्विकल्पके प्रत्यक्षे असाधारणमेव- सजातीयेतरविविक्तमेव वस्तु-रूपादि घटादि प्रतिभासत इत्येतदंयुक्तम्-अघटमानकम् । कुत इत्याह-न्यायानुभवविरोधात् न्यायप्रधानोऽनुभवो न्यायानुभवस्तेन विरोधात्, अथवा न्यायः- युक्तिः, अनुभव:- प्रत्यक्षं ताभ्यां विरोधात् । एनमेवाह तत्प्रतिभासो हीत्यादिना । तत्प्रतिभासो हि प्रत्यक्षाकारो यस्मात् निश्चयबलेन व्यवस्थाप्यते, अन्यथा-निश्चयबलमन्तरेण तदयोगाद्-व्यवस्थाऽयोगात् । अयोगश्च भावतः-परमार्थेन तेनैवनिर्विकल्पकप्रत्यक्षेण तदनधिगतेः-प्रत्यक्षाकारस्यानधिगतेः । अनधिगतिश्च तथा-स्वाकार... અનેકાંતરશ્મિ .
હવે ગ્રંથકારશ્રી નિર્વિકલ્પ અંગે જ દોષોનું આપાદાન કરે છે -
૧. ‘પ્રત્યક્ષમસ્તુ તંત્ર' કૃતિ -પા: ।
Jain Education International
* નિર્વિકલ્પમતે અસાધારણવસ્તુના પ્રતિભાસની અસંગતિ
(૧૪૯) ‘દુષ્યતુ દુર્ગનઃ' ન્યાયે નિર્વિકલ્પ પ્રત્યક્ષ કદાચ માની પણ લો, તો પણ તે પ્રત્યક્ષમાં “સજાતીય-વિજાતીય પદાર્થોથી ભિન્ન માત્ર ઘટાદિ સ્વલક્ષણનો જ પ્રતિભાસ થાય છે’” – તે કથન તો ધટશે જ નહીં, કારણ કે તેમાં ન્યાયપ્રધાન અનુભવનો, અથવા તો (૧) ન્યાયયુક્તિ, અને (૨) અનુભવ=પ્રત્યક્ષનો વિરોધ આવે છે. તે આ પ્રમાણે –
નિર્વિકલ્પગત વસ્તુના પ્રતિભાસરૂપ જે પ્રત્યક્ષાકાર છે, તેની વ્યવસ્થા નિશ્ચયના આધારે જ થાય છે, કારણ કે નિશ્ચય વિના તો તે પ્રત્યક્ષાકારની વ્યવસ્થા અઘટિત જ છે.
(અર્થાત્ અસાધારણવસ્તુનો નિશ્ચય થાય તો જ નિર્વિકલ્પમાં અસાધારણવસ્તુપ્રતિભાસ થયો એ હોવાનો નિર્ણય થાય અને આગળ (૧ દ્વારા) કહે છે તેમ, તેવો નિશ્ચય તો થતો જ નથી...)
આશય ઃ નિર્વિકલ્પમાં શું જણાયું ? તેનો નિર્ણય વિકલ્પથી જ થાય, કારણ કે નિર્વિકલ્પ પોતે પોતાનું ગ્રહણ કરતું ન હોવાથી, શું જણાયું તેની ખબર તેને પડતી નથી. અને નિર્વિકલ્પથી સ્વાકારનું (પોતાના આકારનું) ગ્રહણ માની પણ ન શકાય, કારણ કે નિર્વિકલ્પ સ્વાકારનું ગ્રહણ કરે છે, તેવો કદી અનુભવ જ થતો નથી...
४६८
* પ્રત્યક્ષથી જો ઘટનો નિશ્ચય થાય, તો જ ખ્યાલ આવે કે પ્રત્યક્ષ દ્વારા ઘટનો પ્રતિભાસ થાય છે, પણ જો તેવો નિશ્ચય જ ન થતો હોય તો તે પ્રત્યક્ષ ઘટપ્રતિભાસી શી રીતે કહી શકાય ?
<d
૨. ‘ટ્યુń-7 ઘટમાનમ્' કૃતિ -પાઠ: ।
For Personal & Private Use Only
www.jainelibrary.org