________________
४६७ अनेकान्तजयपताका
: (તૃતીય निश्चयात्मकमेव प्रत्यक्षं तस्योक्तदोषाभावः, सर्वत्रानुपचरितनिबन्धनभावात्, प्रतीतिसचिवतच्चित्रस्वभावतया तदविरोधादित्यलं प्रसङ्गेन ॥ ... ચાહ્યાં છે
... निश्चयात्मकमेव प्रत्यक्षमिदमित्थमिति तस्योक्तदोषाभावः निर्विकल्पकं प्रत्यक्षमित्यत्र न प्रमाणं, तेनैव तदनधिगतेः अर्थविषयत्वादित्येवमादय उक्ता दोषास्तदभावः । कथमित्याहसर्वत्र-सविकल्पत्वादौ निरूप्ये । किमित्याह-अनुपचरितनिबन्धनभावात्, तात्त्विकनिबन्धनभावादित्यर्थः । अत एवाह-प्रतीतीत्यादि । तस्य-प्रत्यक्षस्य चित्रस्वभावता-स्वविषयग्रहणरूपा विच्छिन्नार्थग्रहणस्वभावसंवेदनवेदनेन तच्चित्रस्वभावता प्रतीतिसचिवा चासौ तथाप्रतीतेः तच्चित्रस्वभावता चेति विग्रहः तया प्रतीतिसचिवतच्चित्रस्वभावतया कारणेन तदविरोधात्, प्रक्रमादुक्तदूषणविपक्षतः, सविकल्पकत्वादौ तेनैव तदनधिगत्याद्यविरोधात् । अविरोधश्च पूर्वपक्षग्रन्थानुसारतः प्रतिपक्षोपन्यासेन स्वतन्त्रनीत्या स्वयमेव भावनीय इत्यलं
- અનેકાંતરશ્મિ ... વ્યતિરેકવાળું (નિત્યનિયવાળું) અને તેથી જ એકાનેકરવભાવવાળું નિશ્ચયાત્મક જ પ્રત્યક્ષ માને છે, તે બધાના મતે “નિર્વિકલ્પપ્રત્યક્ષ અંગે કોઈ પ્રમાણ નથી, કારણ કે પોતે તો અર્થને વિષય કરતો હોવાથી પોતાના દ્વારા તો પોતાનો અધિગમ અશક્ય છે. વગેરે” - ઉપરોક્ત એકે દોષ આવતો નથી, કારણ કે –
અમારા મતે પ્રત્યક્ષ સવિકલ્પ છે અને તેવું કહેવામાં અમારી પાસે તાત્ત્વિક કારણો છે. જુઓ, પ્રત્યક્ષનો સ્વ (પોતાને) અને વિષયને અર્થને) ગ્રહણ કરવાનો ચિત્રસ્વભાવ છે અને એ ચિત્રસ્વભાવ પ્રતીતિયુક્ત છે, કારણ કે વિચ્છિન્ન (જુદા જુદા) અર્થગ્રહણ અને સ્વભાવસંવેદન હોવાની સ્પષ્ટપ્રતીતિ થાય છે... આમ સવિકલ્પમાં સ્વસંવેદન + વિષયગ્રહણ સંભવિત હોવાથી જ, સ્વસંવેદનથી વિકલ્પનું ગ્રહણ થતાં “પ્રત્યક્ષ સવિકલ્પ છે' એવું ગ્રહણ પ્રત્યક્ષથી જ થઈ જશે... તેમાં (જેમ બૌદ્ધમતે “પ્રત્યક્ષ નિવત્વમ્' એવું ગ્રહણ થતું નહોતું - એકસ્વભાવ માન્યો હોવાથી - તેવા) કોઈ વિરોધ નહીં આવે...
આ રીતે, પ્રત્યક્ષની પ્રતીતિસિદ્ધ ચિત્રસ્વભાવતાના કારણે સવિકલ્પાદિમાં “તેના દ્વારા જ તેનો અધિગમ ન થઈ શકે... વગેરે” એકે દોષોનો વિરોધ નથી, કારણ કે પ્રત્યક્ષ ચિત્રસ્વભાવી હોવાથી, અમારા મતે તેના દ્વારા પણ તેનો અધિગમાદિ શક્ય જ છે... બીજા દોષનો વિરોધ કેમ નહીં આવે ? તે જાણવા પૂર્વદર્શિત પૂર્વપક્ષોના સચોટ પ્રતિપક્ષોનો ઉપન્યાસ કરી, સાકાદશાસ્ત્ર પ્રમાણે પોતે જ
* એક = દરેક જ્ઞાનપર્યાયોમાં અનુગત હોવાથી, તે રૂપે પ્રત્યક્ષ એક છે...
અનેક = વિસદશ જ્ઞાનપર્યાયોના કારણે તે અનેક છે... વળી, પ્રત્યક્ષ—ન એક હોવા છતાં તેમાં જુદા જુદા સ્વભાવ છે. સ્વસંવિદિતત્વ પણ છે, અર્થવિષયકત્વ પણ છે વગેરે - એટલે પણ પ્રત્યક્ષમાં એકાનેકસ્વભાવતા છે...
રૂ. “સંતનેનાવેજોન'
૨. ‘૩wોષા: તદ્માવ: I’ રૂતિ –પતિ:. ૨. નિવનિવધન' તિ -ટુ-પd: રૂતિ -પઢિ: I ૪. “તfધાત્યા' તિ ટુ-પ8િ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org