________________
ધક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
४६६ ग्न्यनुमानं निषिद्धम्, समानयुक्तित्वादिति । यस्य पुनरन्वयव्यतिरेकवदेकानेकस्वभावं
- વ્યારથી परनीत्या तदसिद्धेः-प्रमाणासिद्धेः स्वलक्षणात् स्वलक्षणज्ञानं ततो विकल्प इति, न ह्येवं स्वलक्षणसामान्यलक्षणालम्बनं परनीत्या प्रमाणमस्तीति भावनीयम् । एवमभिलाषितार्था-सिद्धिरेव इति । एतेनेत्यादि । एतेन-अनन्तरोदितेन धूमादग्न्यनुमानं निषिद्धम् । कुत इत्याहसमानयुक्तित्वाद् धूमादग्न्यनुमानस्य । न चायं सर्वस्यैव वादिनो दोष इत्याह-यस्य पुनरित्यादि । यस्य पुनर्वादिनः अन्वयव्यतिरेकवत् नित्यानित्यमित्यर्थः, अत एव एकानेकस्वभावं
અનેકાંતરશ્મિ નિયમાનુસારે તો પ્રમાણ જ અસિદ્ધ છે. તે આ રીતે – બૌદ્ધમતે પ્રમાણ પણ ક્ષણિક હોવાથી એવું કોઈ પ્રમાણ નથી, કે જે નિર્વિકલ્પપ્રત્યક્ષ (સ્વલક્ષણજ્ઞાન) અને સવિકલ્પપ્રત્યક્ષ (સામાન્યજ્ઞાન) રૂપ બે અલગ-અલગ ક્ષણસ્થાયી જ્ઞાનને વિષય બનાવે... ફલતઃ તેના દ્વારા તે બે જ્ઞાનનું જ્ઞાન ન થવાથી નિર્વિકલ્પથી સવિકલ્પ ઉત્પન્ન થાય' - એવું પણ જાણી શકાય નહીં - આમ વિકલ્પની ઉત્પત્તિ પરંપરાએ અર્થથી થવામાં કોઈ જ પ્રમાણ ન રહેવાથી - તેની અર્થજન્યતા શંકાસ્પદ હોઈ – વિકલ્પ પણ અર્થનો નિશ્ચાયક ન બની શકે અને નિશ્ચય ન થતાં તો અભિલષિત અર્થની અસિદ્ધિ જ રહેશે...
(૧૪૮) ઉપરોક્ત કથનથી, બૌદ્ધમતે ધૂમથી અગ્નિનાં અનુમાનનો પણ નિષેધ થાય છે, કારણ કે અહીં પણ ઉપરોક્ત યુક્તિઓ સમાન જ છે...
- સ્યાદ્વાદમતે સર્વત્ર સમંજસતા - બૌદ્ધ : ઉપરોક્ત દોષો શું તમારા મતે નહીં આવે? સ્યાદ્વાદી : બિલકુલ નહીં... માત્ર અમારા મતે જ નહીં, પરંતુ જે પણ લોકો એન્વય
વિવરણમ્ - 82. न हो वं स्वलक्षणसामान्यलक्षणालम्बनं परनीत्या प्रमाणमस्ति इति भावनीयमिति । स्वलक्षणं-स्वलक्षणज्ञानं ततोऽपि सामान्योल्लेखी विकल्प इति, एवं स्वलक्षणसामान्यगोचरमेकं प्रमाणं क्षणिकत्वेन बौद्धमते नास्तीत्यर्थः ।
નિશ્ચય થાય?
બૌદ્ધ: વિકલ્પ, પરંપરાએ અર્થજન્ય (=ધૂમ/દ્વિજન્ય) છે. અર્થથી નિર્વિકલ્પ અને તેનાથી વિકલ્પ... એ રીતે વિકલ્પથી પણ “અર્થ (ધૂમ) – અર્થનો (વહ્નિનો) ગમક બની શકે” એ જણાય...
સ્વાદાદી : વિકલ્પ, પરંપરાએ અર્થજન્ય છે, એવું માનવા માટે કોઈ પ્રમાણ નથી, કારણ કે બધા જ્ઞાન ક્ષણિક છે, તો પછી અર્થથી નિર્વિકલ્પ થયું, નિર્વિકલ્પથી વિકલ્પ થયો, આવી તે ક્રમિક ઘટનાનું જ્ઞાન કોણ કરી શકે? કોઈ નહીં...
જે અન્વય = ઉત્તરોત્તરભાવી જ્ઞાનપર્યાયમાં આત્માની અનુગતતા... વ્યતિરેક=વિભિન્ન-વિભિન્ન જ્ઞાનપર્યાયોનું અસ્તિત્વ...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org