SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ४६५ अनेकान्तजयपताका (તૃતીય गमकत्वाभ्युपगमात् तत्तथातायां च निश्चयाभावात्, तस्य तद्विषयत्वानभ्युपगमात्, पारम्पर्यतस्तत्तद्भावे प्रमाणाभावात् परनीतितस्तदसिद्धेरिति । (१४८) एतेन धूमाद........................... ... ... વ્યાધ્યા , अधिकृतव्यवहारायोगात् । योगेऽपि बुद्धयारूढधर्मधर्मिन्यायेन अधिकृतव्यवहारस्य अभिलषितार्थासिद्धिरेव । कुत इत्याह-अर्थस्यार्थगमकत्वाभ्युपगमात् । यदि नामैवं ततः किमित्याह-तत्तथातायां च अर्थादर्थगमकतायां च निश्चयाभावात् । अभावश्च तस्य-अर्थस्य तद्विषयत्वानभ्युपगमात्-विकल्पविषयत्वानभ्युपगमात् पारम्पर्यतः-पारम्पर्येण तत्तद्भावे तस्य-विकल्पस्य तस्मात्-अर्थाद् भावे । किमित्याह-प्रमाणाभावात् । अभावश्च परनीतितः - અનેકાંતરશ્મિ ... જ થાય... બૌદ્ધ: પણ કારણ ? સ્યાદ્વાદીઃ કારણ એ જ કે, તમે વતિ વગેરે અર્થના ગમકરૂપે ધૂમાદિ અર્થને જ સ્વીકારો છો... પણ એ રીતે અર્થને ગમકરૂપે અર્થને જ સ્વીકારવામાં તો તે વદ્વિનો નિશ્ચય જ નહીં થાય, કારણ કે (૧) અર્થ તો જડ હોવાથી તે નિશ્ચાયક ન બની શકે, અને (૨) પ્રત્યક્ષ તો નિર્વિકલ્પ-વિકલ્પશૂન્ય હોવાથી તેના દ્વારા પણ નિશ્ચયવિકલ્પ ન થઈ શકે. બૌદ્ધઃ પણ નિર્વિકલ્પ અનંતરભાવી વિકલ્પ દ્વારા તો તેનો નિશ્ચય થઈ શકે ને ? સ્યાદ્વાદી: ના, કારણ કે વિકલ્પના વિષય તરીકે જ્યારે તમે વસ્તુને સ્વીકારતા જ નથી, ત્યારે તે વિકલ્પ વિવક્ષિતવસ્તુનો નિશ્ચાયક શી રીતે બને? બૌદ્ધઃ પદાર્થથી નિર્વિકલ્પપ્રત્યક્ષ અને તેનાથી વિકલ્પ - આમ, વિકલ્પ તે પરંપરાએ અર્થથી જ જન્ય હોવાથી, તેને અર્થનો નિશ્ચાયક કેમ ન મનાય? સ્યાદ્વાદી: પણ વિકલ્પ પરંપરાએ અર્થથી જન્ય છે એમાં કોઈ પ્રમાણ નૈથી, કારણ કે તમારા અહીં ઉપરના બે-ત્રણ ફકરાનો અનુવાદ શબ્દાર્થને લઈને કર્યો છે... તેનો પરમાર્થ આ રીતે વિચારવો - ધર્મધર્માભાવ વાસ્તવિક ન હોય, તો તમે પર્વતો વક્રિમીનું ધૂમત સ્થળે, પર્વતમાં રહેલ ધૂમવત્ત્વ ધર્મથી વદ્ધિમત્ત્વની અનુમિતિ નથી માનતા, કારણ કે ધર્મો તો બધા પર્વતથી અભિન્ન જ છે... પણ તમે, ધૂમરૂપ અર્થથી (ધર્મીથી) જ વહ્નિરૂપ અર્થનો નિશ્ચય માન્યો છે – એમ અર્થ (ધુમ) જ અર્થનો (વહિનો) નમક બન્યો... (ધર્મ, અન્યધર્મનો નહીં...) - હવે તે અર્થ (ધૂમ) એ અર્થનો (વહ્નિનો) ગમક બની શકે એવો નિશ્ચય જ તમારા મતે થઈ શકતો નથી, કારણ કે વિકલ્પનો (નિશ્ચયનો) વિષય અર્થ (=ધૂમ-વહ્નિ) હોતો નથી (શબ્દ હોય છે) તો પછી શી રીતે કથિત અર્થવિષયક જ વિવરVIE 81. अर्थस्यार्थगमकत्वाभ्युपगमादिति । अर्थस्य-धूमादेरग्न्याद्यर्थगमकत्वाभ्युपगमात् ।। ૨. ‘દ્રસિદ્ધિતિ' તિ -4: . ૨. “મને' ત ા-પાઠ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy