SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ધal૨:) व्याख्या-विवरण-विवेचनसमन्विता तथा तत्तन्निश्चयानुपपत्तेरित्यत्रापि (१४७) बुद्ध्यारूढधर्मधर्मिन्यायतोऽप्यधिकृतव्यवहाराभावः, उक्तवन्न्यायतस्तदयोगात् योगेऽप्यभिलषितार्थासिद्धिरेव, अर्थस्यार्थ વ્યારા अनुसन्धानायोगात् 'अत इदम्' इत्यनुसन्धानं । तथाविधविकल्पस्यापि तत्पृष्ठभाविनोऽसिद्धेः । असिद्धिश्च तस्यापि-विकल्पस्यापि क्षणिकत्वात् स्वसंविन्निष्ठितत्वेन, ततश्च तथेतरेतरावध्यनुसन्धानत्वेन तत्तन्निश्चयानुपपत्तेः, प्रक्रमात् तस्य कस्यचित् तन्निश्चयःतन्निर्विकल्पकत्वकार्यत्वनिश्चयः तत्तन्निश्चयः तस्यानुपपत्तिस्ततः न कार्यहेतोरपि तदवगतिरिति क्रियायोगः । अत्रापि-कार्यहेतावपि बुद्ध्यारूढधर्मधर्मिन्यायतोऽपि अधिकृतव्यवहाराभावःअनुमानानुमेयव्यवहाराभावः । कुत इत्याह-उक्तवत्-यथोक्तं तथा न्यायतः-न्यायेन तदयोगात् - અનેકાંતરશ્મિ ... ગ્રહણ શક્ય જ નથી, ત્યારે તદ્દગત અવિનાભાવનું ગ્રહણ પણ શી રીતે થઈ શકે ? જે હેતુજ્ઞાન છે તે જ ફળજ્ઞાન નથી. (બંને જુદા છે) એટલે આ હેતુથી આ ફળ ઉત્પન્ન થયું, એનું અનુસંધાન કોણ કરે? (બે જ્ઞાન એક હોય તો જ અનુસંધાન થઈ શકે.) બૌદ્ધને પ્રત્યક્ષ નિર્વિકલ્પ છે, એવું પ્રમાણસિદ્ધ કરવું છે. તે કાર્યક્ષેતુક અનુમાનથી કરવા માંગી રહ્યો છે, તેના માટે નિર્વિકલ્પનાં કાર્યરૂપ વિકલ્પ થવો જોઈએ, અને તેમાં નિર્વિકલ્પકાર્યત્વ છે, તેવું જણાવું જોઈએ... પણ, તેવા પ્રકારનો વિકલ્પ તર્કસિદ્ધ નથી, કારણ કે તે ક્ષણિક છે અને સ્વસંવિત્ છે – પોતાનું જ ગ્રહણ કરે છે (નિર્વિકલ્પનું નહીં...) તેથી કોઈપણ પ્રમાતાને કાર્ય-કારણનું અનુસંધાન કરીને તેમાં નિર્વિકલ્પકાર્યત્વનો નિશ્ચય થઈ શકતો નથી. નિષ્કર્ષ એ રીતે કોઈપણ વસ્તુ નિર્વિકલ્પનાં કાર્યરૂપે નિશ્ચિત જ ન હોવાથી, તેનું કોઈ કાર્ય જ સિદ્ધ નથી, કે જે કારણરૂપ નિર્વિકલ્પજ્ઞાનનો ગમક બને. તેથી નિર્વિકલ્પપ્રત્યક્ષ વિશે કાર્યક્ષેતુક અનુમાન પણ પ્રમાણ બની શકે નહીં. બૌદ્ધમતે કાર્ય હેતુમાં પણ વ્યવહારની અસંગતિ : (૧૪૭) બૌદ્ધો કહે છે કે જગતમાં જેટલો પણ અનુમાન-અનુમયનો વ્યવહાર ચાલે છે, તે બુદ્ધિમાં આરૂઢ ધર્મ-ધર્મેન્યાયથી જ છે, વાસ્તવિક ધર્મ-ધર્મથી નહીં. પણ આ રીતે તો કાર્યક્ષેતુમાં પણ અનુમાન-અનુમેયના વ્યવહારની અસંગતિ થશે, કારણ કે પૂર્વોક્ત રીતે કલ્પિત ધર્મ-ધર્મેન્યાયથી અધિકૃત વ્યવહાર ઘટતો નથી, અર્થાત્ ધર્મ-ધર્મભાવ બુદ્ધિથી માત્ર કલ્પિત જ હોય, તો તેને બાહ્ય વસ્તુ સાથે કોઈ લેવા-દેવા જ ન રહે અને તો વ્યવહારની અસંગતિ - વિવરમ્ . 80, તસ્ય વિતિ | માતુ: || ૨. “તતશેતરે.' તિ -પઢિ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy