________________
अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता
४७४ विशेषप्रतिपत्तिः, सकललोकसिद्धत्वात्, अन्यथा तदनुपपत्तेः द्राग्दर्शने क्वचिदभावात्, शीघ्रावगमस्यापि दीर्घत्वात् कालसौक्ष्म्यादिति । (१५३) वस्तुनोऽनेकस्वभावात्
વ્યાવ્યા वस्तुनः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-प्रथममेव-आदावेव विशेषाग्रहणात् सर्वत्र । किमित्याहइन्द्रियद्वारेणैव तथा-समानधर्मग्रहणपुरस्सरा अर्थविशेषप्रतिपत्तिः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-सकललोकसिद्धत्वात् कारणात्, अन्यथा-उक्तप्रकारव्यतिरेकेण तदनुपपत्तेःअर्थविशेषप्रतिपत्त्यनुपपत्तेः । अनुपपत्तिश्च द्राग्दर्शने क्वचित्-विद्युत्सम्पातादौ अभावादर्थविशेषप्रतिपत्तेः । अन्यत्र भविष्यतीत्यारेकानिरासायाह-शीघ्राँवगमस्यापि लोकदृष्ट्या,
અનેકાંતરશ્મિ
... ધર્મોનો બોધ થાય છે.
વળી, અનુભવ પણ તે જ ક્રમે થાય છે, અર્થાત્ વસ્તુનો પહેલા સત્ત્વાદિ સામાન્યાકારે અનુભવ થાય ને ત્યારપછી વિશેષ-વિશેષ ધર્મપૂર્વક અનુભવ થાય છે - આવા ક્રમાનુભવથી પણ સિદ્ધ થાય છે કે, વસ્તુનો તેવો સ્વભાવ જ છે, કે જેથી તેનું પહેલા સામાન્યથી ગ્રહણ ને ત્યારબાદ વિશેષ ગ્રહણ - આ યથાર્થ બીનાનો અવશ્ય સ્વીકાર કરવો જોઈએ, કારણ કે પહેલેથી જ વિશેષનું ગ્રહણ કદી થતું નથી... તેથી એમ જ માનવું રહ્યું કે, ઇન્દ્રિય દ્વારા પહેલા તો માત્ર સમાન ધર્મોનું જ ગ્રહણ થાય અને સમાનધર્મોના ગ્રહણપૂર્વક જ અર્થવિશેષનો બોધ થાય છે, કારણ કે આ વાત સકલ લોકમાં પ્રસિદ્ધ છે...
પ્રશ્નઃ પણ જો તેવું ન માનીએ તો?
ઉત્તરઃ તો તો અર્થવિશેષની પ્રતિપત્તિ જ અસંગત ઠરશે, કારણ કે જે સમાનધર્મોના ગ્રહણપૂર્વક અર્થવિશેષનો બોધ થાય છે, તે ધર્મોનું ગ્રહણ તો પહેલા તમે માનતાં નથી, તો પછી અર્થવિશેષનો બોધ શી રીતે થશે ?
વળી, જો પહેલેથી જ અર્થવિશેષનો બોધ થઈ જતો હોય, તો વીજળી પડતાની સાથે જ વિશેષ અર્થની પ્રતીતિ કેમ નથી થતી? - આનાથી પણ સિદ્ધ થાય છે કે, સીધું અર્થવિશેષનું ગ્રહણ થતું નથી.
જ વિવરમ્ ..
..................... ......... 86. शीघ्रावगमस्यापि लोकदृष्ट्येति । लोकव्यवहारेण हि चक्षुर्निमीलनानन्तरं घट इत्यादि यज्ज्ञानमुत्पद्यते, तच्छीघ्रावगम इत्युच्यते । निश्चयतस्तु तत्रापि प्रथम सत्त्वमात्रमेवावच्छिद्यत इत्यर्थः ।।
અચાનક વીજળીનો ઝબકારો થાય, ત્યારે તેનું વિશેષરૂપે (વિદ્યુત સ્વરૂપે) ગ્રહણ નથી થઈ જતું, પણ પ્રથમ ઇન્દ્રિયસંનિકર્ષ અથવા ઇન્દ્રિયવ્યાપારથી ‘ä ગ્નિ' એમ સત્ત્વસામાન્યમાત્રનો જ બોધ થાય છે. પછી તેનો શીઘ નાશ થયા બાદ ઉત્પન્ન અભાવના (વિદ્યુદભાવના) પ્રતિયોગીરૂપે ‘વિદ્યુત્ સંગાતા' એમ વિદ્યુતનું વિશેષરૂપે ભાન થાય છે... આમ, પહેલેથી જ અર્થવિશેષનો બોધ નથી થઈ જતો, એવું બતાવવા આ દૃષ્ટાંત લેવાય છે.
૨. ‘ત્વાન્ પ્રથમમેવ વિશેષાત્ સર્વેષાં’ તિ -પાd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org