SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ४७३ अनेकान्तजयपताका (તૃતીય: तदितरधर्मालोचनेन समानधर्मव्यवच्छेदतः, तद्बोधपूर्वकत्वात् तदितरबोधस्य, तथाऽनुभवतस्तत्तथास्वभावत्वावगमात्, प्रथममेव विशेषाग्रहणात् इन्द्रियद्वारेणैव तथाऽर्थ. ... વ્યારા .. विशेषप्रतिपत्तिरिति योगः । कथमित्याह-सद्रव्याद्यनेकस्वभावं वस्तु प्रायशो निदर्शितमेव, तथा निदर्शयिष्यामः, ततश्च सद्रव्याद्यनेकस्वभावे वस्तुनि सति । किमित्याह-तदितरधर्मालोचनेन तेऽन्वयिनः, इतरे व्यतिरेकिणः, ते च इतरे च तदितरे, तदितरे च ते धर्माश्च तेषामालोचनं-स्वरूपनिरीक्षणमिति विग्रहः, तेन समानधर्मव्यवच्छेदतः- यत्वादिव्यवच्छेदेन । व्यवच्छेदश्च तद्बोधपूर्वकत्वात्-समानधर्मबोधपूर्वकत्वात् तदितरबोधस्य-सत्त्वादिविशेषधर्मबोधस्य । एतच्चास्य तथाऽनुभवतः-इत्थं क्रमानुभवेन तथास्वभावत्वावगमाद् - અનેકાંતરશ્મિ જ બૌદ્ધઃ વસ્તુ/જ્ઞાન બંને જ્યારે વિદ્યમાન છે, ત્યારે પ્રથમ ઇન્દ્રિયસંનિકર્ષ વખતે સત્ત્વમાત્રનો જ પ્રતિભાસ કેમ? અસાધારણ વસ્તુનો કેમ નહીં? સ્યાદ્વાદી ? કારણ કે શેય-સતુ-દ્રવ્ય વગેરે અનેકસ્વભાવી વસ્તુ અંગે, ઇન્દ્રિય દ્વારા સત્ત્વાદિ સામાન્યધર્મના ગ્રહણપૂર્વક જ ઘટાદિ અર્થવિશેષનો બોધ થાય છે... તેથી પહેલા તો માત્ર સત્ત્વનો જ પ્રતિભાસ થાય છે... આ વાતને જરા ખુલાસાપૂર્વક સમજીએ - (૧૫૨) વસ્તુ તે સત્, દ્રવ્ય, પૃથ્વી, મૃત્યુ, ઘટ વગેરે અનેકસ્વભાવી છે - આ વાત અમે પૂર્વે પણ બતાવી ગયા અને આગળ પણ બતાવીશું... (૧) આવી અનેકસ્વભાવી વસ્તુ વિશે પહેલા અન્વય (=વસ્તુમાં અનુવૃત્તિ) અને વ્યતિરેક (=વસ્તુથી વ્યાવૃત્તિ) વાળા ધર્મોનું આલોચન (=સ્વરૂપનિરીક્ષણ) થાય છે, અર્થાત્ પહેલા સત્ત્વ, દ્રવ્યવાદિ અનુવૃત્ત ધર્મોનું અને અસત્ત્વાદિ / ગુણત્વાદિ વ્યાવૃત્ત ધર્મોનું આલોચન થાય છે. (૨) ત્યારબાદ સમાન ધર્મોનો વ્યવચ્છેદ થતો જાય, અર્થાત્ પહેલા જ્ઞેયત્વનો બોધ થાય, પછી તેનો વ્યવચ્છેદ થઈ સત્ત્વનો, પછી તેનો વ્યવચ્છેદ થઈ દ્રવ્યત્વનો.. એમ પૃથ્વીત્વ-મૃત્ત્વાદિનો. (વ્યાખ્યામાં સમાનધર્મવ્યવછેવત: – શેયત્વદ્વિધર્મવ્યવછેફેન સર્વિિવશેષધર્મવીધ: એવું જણાવ્યું છે તેનો ભાવાર્થ એ કે – સત્ત્વ વિશેષધર્મ છે, જ્ઞેયત્વ સમાન ધર્મ છે – સામાન્ય ધર્મ છે (તેનો અર્થ એ જ કે જ્ઞેયત્વ, સત્ત્વ-અસત્ત્વમાં સામાન્ય છે.) એટલે જ્યારે સત્ત્વનો નિશ્ચય થાય, ત્યારે પહેલા જ્ઞેયત્વ સામાન્ય ધર્મની અપેક્ષાએ સત્ત્વ-અસત્ત્વનું આલોચન થાય, પછી સત્ત્વનો બોધ થાય. એટલે ત્યાં રૂટું સત્ એવો બોધ થાય, તે શેયના વ્યવચ્છેદથી થાય એમ સમજવો. (અહીં વ્યવચ્છેદ એટલે યત્વની બાદબાકી નહીં, પણ શેયત્વના નિશ્ચયની બાદબાકી...) પ્રશ્નઃ પણ સમાનધર્મોનો વ્યવચ્છેદ કરવાની જરૂર શી? ઉત્તરઃ કારણ કે જ્ઞેયત્વાદિ સમાનધર્મોના બોધપૂર્વક જ સત્ત્વાદિ વિશેષધર્મોનો બોધ થાય છે, અર્થાત્ પહેલા વ્યાપક ધર્મોનો બોધ થતો જાય ત્યારબાદ તેનો વ્યવચ્છેદ થઈ તેના અવાંતર વ્યાપ્ય ૨. “યત્વાદ્રિ' ત ઇ-પાત: | ૨. સર્વાધિર્મવીધસ્થ' રૂતિ -Ta: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy