________________
ધાર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
४७२
त्वात् । यदि नामैवं ततः किमिति चेत्, नासौ विशिष्टाध्यवसायबीजम्, यस्तु भवति सोऽवान्तरावायरूपः, अवायबहुत्वात् । (१५२) एवं सद्व्याद्यनेकस्वभावे वस्तुनि
વ્યારથી .. सदसदीहोत्तरकालभाविनः सकाशात् तद्भावात्-सदादिमात्रनिश्चयभावात्, शब्दारूषितबोधानन्तरभावी एवायं निश्चय इत्यर्थः । कथमेतत्-अनन्तरोदितमवगम्यते ? इति चेत्, एतदाशझ्याह-अवग्रहबोधस्य, प्रक्रमान्नैश्चयिकावग्रहसम्बन्धिनः । किमित्याह-अल्पत्वादनवबोधव्यावृत्तिमात्ररूपत्वेन । यदि नामैवं ततः किम् ? इति चेत्, एतदाशङ्क्याह-नासौअल्पबोधरूपः सन् विशिष्टाध्यवसायबीजम्, न ह्यणुमात्राद् व्यणुकादिभावः, यस्तु भवति विशिष्टाध्यवसायबीजं सोऽवान्तरावायरूपः-शब्दारूषितबोधस्वलक्षणः । कुत एतदेवमित्याहअवायबहुत्वात् कालक्षयोपशमादिभेदेन, अतः प्रथमाक्षसन्निपाते तदेव प्रतिभासत इति युक्तमिति स्थितम् । एवम्-उक्तनीत्या सद्व्याद्यनेकस्वभावे वस्तुनि इन्द्रियद्वारेणैव तथाऽर्थ
અનેકાંતરશ્મિ . સત્ છે કે અસત્? – એવી ઈહાના ઉત્તરકાળે થનાર છે... આમ, શબ્દયુક્તબોધરૂપ ઈહા પછી જ તે થાય છે... (પહેલા ઈહા, પછી સદાદિનિશ્ચાયક અવાય...)
તટસ્થ પણ અવાયથી જ તે નિશ્ચયની ઉત્પત્તિ થાય એવું શી રીતે જણાય?
સ્યાદ્વાદી : કારણ કે નૈૠયિક અર્થાવગ્રહસંબંધી અવગ્રહબોધ તે માત્ર અબોધ-જડતાની વ્યાવૃત્તિરૂપ હોઈ એકદમ “અલ્પ' બોધરૂપ છે...
તટસ્થ : અવગ્રહ અલ્પ હોય તો પ્રસ્તુતમાં શું?
સ્યાદ્વાદી : પ્રસ્તુતમાં એ જ કે, અવગ્રહ અલ્પરૂપ હોઈ વિશિષ્ટ અધ્યવસાયનું બીજ ન બની શકે... શું એક પરમાણુમાત્રથી કયણુક વગેરેનું અસ્તિત્વ થઈ શકે? જો ના, તો પ્રસ્તુતમાં પણ સમજવું કે અલ્પબોધરૂપ અવગ્રહથી વિશિષ્ટાધ્યવસાયરૂપ સદાદિનો નિશ્ચય પણ ન જ થઈ શકે... અને અવાય, કાળ-ક્ષયોપશમના ભેદથી ઘણા હોય છે (અપાય-ઈહા-અપાય-હા-અપાય... એમ થયા કરે છે, તે બધા અપાય જુદા જુદા કાળે થાય છે અને જુદા જુદા ક્ષયોપશમથી થાય છે.) એટલે અપાંતરાલ અવાયથી નિશ્ચય અસંભવિત નથી...
નિષ્કર્ષ એટલે અમારા મતે સદાદિનો નિશ્ચય સંગત જ છે. આમ પાછળથી થતાં સદાદિના નિશ્ચય દ્વારા સિદ્ધ થશે કે, પ્રથમ ઇન્દ્રિયસંનિકર્ષ વખતે થનાર અવગ્રહરૂપ નિર્વિકલ્પ પ્રત્યક્ષમાં પણ માત્ર સત્વરૂપ સામાન્યનો જ પ્રતિભાસ થાય છે, ઘટારિરૂપ અસાધારણવસ્તુનો નહીં... તેથી નિર્વિકલ્પમાં અસાધારણ વસ્તુનો પ્રતિભાસ થાય - એ બૌદ્ધકથનનો નિરાસ થયો...
-પાઠ: I
૨. સ્વભાવે વસ્તુનિ તહિત૬૦' તિ પૂર્વમુદ્રિતપાસ, મત્ર તુ -પાઠ: . ૨. “માત્રાધylo' કૃતિ રૂ. ‘વોધનક્ષ:' તિ ટુ-પાઠ: ૪. “પવિત્યાદિ તિ -પઢિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org