________________
४७१ अनेकान्तजयपताका
(ડ્રાય: त्वापत्तेः । (१५१) न च वैभ्रमिक एवायम्, तद्भावभावित्वोपलब्धेः । अवग्रहादप्ययमयुक्त इति चेत्, सत्यम्, अदोषस्तु तन्मात्रानभ्युपगमात् । एवमपि दृष्टबाधेति चेत्, न, अन्तरालावायत एव तद्भावात् । कथमेतदवगम्यत इति चेत्, अवग्रहबोधस्याल्प
વ્યાહ્યા तरादिव्यवस्थाऽभावेन । न च वैभ्रमिक एवायम्, प्रक्रमाद् द्राग्दर्शनेन निश्चयः सदादिमात्रस्य । कुत इत्याह-तद्भावभावित्वोपलब्धेः-सदादिमात्रभावभावित्वोपलब्धेः । अवग्रहादपि-अनिर्देश्यसदादिमात्रगोचरादयं-सदादिनिश्चयः, न शब्दारूषितत्वेन अयुक्तः इति चेत्, एतदाशङ्क्याह-सत्यमेवमेतत्, अदोषस्त्वत्र तन्मात्रात्-अवग्रहमात्रादनिर्देश्यसदादिमात्रगोचरात् अनभ्युपगमात् सदादिमात्रनिश्चयस्य । एवमपि दृष्टबाधेति चेत् तदनन्तरमेव भावादधिकृतनिश्चयस्येत्यभिप्रायः । एतदाशङ्क्याह-न, अन्तरालावायत एव ज्ञेयत्वाद्यपेक्षया
અનેકાંતરશ્મિ (૧૫૧) બૌદ્ધ નિર્વિકલ્પથી થતો સદ્-આદિનો નિશ્ચય તો વિભ્રમનાં કારણે જ થાય છે ને?
સ્યાદ્વાદીઃ ના, બિલકુલ નહીં, કારણકે સદાદિ ભાવ હોય તો જ તે સદાદિના નિશ્ચયની ઉપલબ્ધિ થાય છે, બાકી જો વૈભ્રમિક જ હોત તો તેની સદાદિ વિના પણ ઉપલબ્ધિ થાત... માટે સદાદિના નિશ્ચયબળે નિર્વિકલ્પ પણ માત્ર સત્ત્વપ્રતિભાસીરૂપે સિદ્ધ થશે... ફલતઃ પ્રથમ ઇન્દ્રિયસંનિકર્ષ વખતે નિર્વિકલ્પદર્શનમાં સામાન્યનો જ પ્રતિભાસ માનવો પડશે, અસાધારણ વસ્તુનો નહીં.
પ્રશ્નઃ અવગ્રહ તો અનિર્દેશ્ય (જનું કથન ન થઈ શકે) એવા સદાદિ સામાન્યને જ વિષય કરે છે, તો પછી તેનાથી શબ્દયુક્ત એવો સદાદિનો નિશ્ચય પણ શી રીતે યોગ્ય ગંણાય ?
ઉત્તર : ન જ ગણાય, તમારી વાત એકદમ સાચી છે, છતાં અમને કોઈ દોષ નથી, કારણકે અનિર્દેશ્ય સદાદિવિષયક અવગ્રહ માત્રથી સદાદિનો નિશ્ચય અમે માનતા જ નથી...
તટસ્થ તો તો દષ્ટબાધા નહીં થાય? કારણ કે અવગ્રહરૂપ નિર્વિકલ્પ પછી તરત જ સદાદિનો નિશ્ચય તો સ્પષ્ટપણે અનુભવાય છે.
સ્યાદ્વાદી : અરે ! સદાદિનો નિશ્ચય, અવગ્રહ પછી તરત જ નથી થતો, પણ અપાંતરાલિક અવાયથી થાય છે, અને એ અપાય, શેય પદાર્થ સત્ છે કે અસત? એ જ રીતે એ યત્વની અપેક્ષાએ
સ્ટ સદાદિના નિશ્ચયને વૈભ્રમિક કહેવા પાછળ બૌદ્ધનો આશય એ છે કે, તે વૈભ્રમિક હોવાથી અવાસ્તવિકઅપ્રમાણ સાબિત થશે અને તેથી તેના આધારે નિર્વિકલ્પની માત્ર સર્વપ્રતિભાસીરૂપે સિદ્ધિ થઈ શકે નહીં...
જ પ્રશ્નકર્તાને એ કહેવું છે કે, તમારા મતે તો સદાદિનો નિશ્ચય પણ અયુકત ઠરે છે, કારણ કે સ્યાદ્વાદમતે (નૈશ્ચયિક) અવગ્રહમાં, શબ્દજાતિકલ્પનાથી રહિત અનિર્દેશ્ય “ક્રિશ્ચિત’ એવું જ ગ્રહણ થાય છે. “સતું' એવો નિશ્ચય નહીં... તો પછી તમે શી રીતે કહી શકો કે અવગ્રહરૂપ નિર્વિકલ્પથી સદાદિનો નિશ્ચય થાય છે? આનો જવાબ હવે સ્યાદ્વાદી આપશે...
૨. “વ જોયત્વી' રૂતિ -પઢિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org